શોધખોળ કરો

T20 WC: કાલથી શરુ થશે ટી20 વિશ્વ કપ, શું ક્રિકેટરસિયાઓએ કરવા પડેશે રાત ઉજાગરા? જાણો ભારતમાં કેટલા વાગ્યે શરુ થશે મેચ

T20 World Cup 2024 IST Timing: ટી20 વર્લ્ડ કપ 2024ની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત થનારી ટૂર્નામેન્ટ 1 જૂન એટલે કે આવતીકાલથી શરૂ થશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે, જે ડલાસમાં રમાશે.

T20 World Cup 2024 IST Timing: ટી20 વર્લ્ડ કપ 2024ની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત થનારી ટૂર્નામેન્ટ 1 જૂન એટલે કે આવતીકાલથી શરૂ થશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે, જે ડલાસમાં રમાશે. અમેરિકાના સમયમાં તફાવતને કારણે ભારતમાં T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થશે. ટુર્નામેન્ટમાં નોકઆઉટ સહિત કુલ 55 મેચો રમાશે, જે 29 દિવસમાં પૂર્ણ થશે. ટીમ ઈન્ડિયા 05 જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.

 

ગ્રુપ Aમાં હાજર ટીમ ઈન્ડિયા તેની ચારેય લીગ મેચ અમેરિકામાં રમશે. ગ્રુપ સ્ટેજમાં ઘણી ટીમો વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ ચાહકોના મનમાં ટૂર્નામેન્ટના સમયને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. ચાહકોના મનમાં એક સવાલ આવી રહ્યો છે કે શું વિશ્વ કપની મેચ જોવા માટે તેમણે રાત ઉજાગરા કરવા પડશે? તો જવાબ 'હા' હોઈ શકે. કારણ કે ટૂર્નામેન્ટની કેટલીક મેચો ભારતીય સમય અનુસાર રાત્રે 12.30 વાગ્યે શરૂ થશે જ્યારે ઘણી મેચો સવારે 5 વાગ્યે શરૂ થશે.

કેવો રહેશે ટીમ ઈન્ડિયાની મેચનો સમય?

ભારતીય પ્રશંસકોના મનમાં ઉદ્ભવતા મોટાભાગના પ્રશ્નો ટીમ ઈન્ડિયાની મેચના સમયને લઈને છે. તો અમે તમને જણાવી દઈએ કે ભારતીય ટીમની તમામ લીગ મેચો અમેરિકામાં યોજાશે. પ્રથમ ત્રણ મેચ ન્યૂયોર્કમાં અને છેલ્લી લીગ મેચ ફ્લોરિડામાં રમાશે. ન્યૂયોર્કમાં રમાતી મેચો સ્થાનિક સમય અનુસાર સવારે 9.30 વાગ્યાથી શરૂ થશે. ભારતીય સમય અનુસાર આ ત્રણેય મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. ફ્લોરિડામાં રમાનારી ટીમ ઈન્ડિયાની છેલ્લી લીગનો સ્થાનિક સમય સવારે 10:30નો રહેશે. જો કે ભારતીય સમય મુજબ આ મેચ પણ રાત્રે 8 વાગ્યે શરૂ થશે.

ભારતીય સમય અનુસાર બાકીની મેચોનો સમય શું હશે?

નોંધનીય છે કે ટુર્નામેન્ટની કેટલીક મેચો સવારે 5 વાગ્યે, 6 વાગ્યે, રાત્રે 8, રાત્રે 9 વાગ્યે, રાત્રે 10:30 વાગ્યે અને રાત્રે 12:30 કલાકે શરૂ થશે.

20 ટીમો પ્રથમ વખત ભાગ લેશે

T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર એવું જોવા મળશે કે ટૂર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લેશે. તમામ ટીમોને 'A' થી 'D' સુધી ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget