શોધખોળ કરો

Team India : કાંગારૂ સામે ઉંધે કાંધ પટકાયેલી ટીમ ઈન્ડિયા હવે ખુંખાર ટીમ સામે ટકરાશે

ભારત વિદેશી ધરતી પર અત્યંત ખતરનાક ગણાતી વિસ્ફોટક ટીમ સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યું છે.

Indian Cricket Team Tour : ભારતીય ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની હારને ભૂલીને આગામી મિશન માટે તૈયારી કરશે. ભારત વિદેશી ધરતી પર અત્યંત ખતરનાક ગણાતી વિસ્ફોટક ટીમ સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યું છે. ભારતીય ટીમના પ્રવાસનું સંપૂર્ણ શિડ્યુલ સામે આવી ગયું છે. ભારત આ પ્રવાસમાં 2 ટેસ્ટ, 3 ODI અને 5 T20 મેચ રમશે.

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર બાદ ભારતીય ટીમ હાલ કોઇ મેચ રમવાની નથી. લગભગ એક મહિના સુધી આરામ કર્યા બાદ ટીમે તેના આગામી મિશન માટે રવાના થશે. ભારતીય ટીમની યજમાની કરી રહેલા વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે સંપૂર્ણ શિડ્યુલ જાહેર કર્યું છે.

ભારતીય ટીમ આવતા મહિનાની 12 તારીખથી એક નવું મિશન શરૂ કરવાની છે. ટીમ વેસ્ટ ઈન્ડિઝ સાથે તેના ઘર આંગણે પ્રથમ ટેસ્ટ મેચ રમશે. ત્યાર બાદ તે ODI રમશે અને પછી T20 શ્રેણી સાથે પ્રવાસનો અંત કરશે.

ટેસ્ટ સિરિઝ

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસની શરૂઆત 12 જુલાઈએ બે મેચની ટેસ્ટ શ્રેણીથી થશે. પહેલી મેચ વિન્ડસર પાર્કમાં 12 થી 16 જુલાઈ દરમિયાન રમાશે. બીજી ટેસ્ટ મેચ 20 થી 24 જુલાઈ દરમિયાન ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાશે.

વન ડે સિરિઝ

આ પછી, ભારતીય ટીમે 27 જુલાઈથી 3 વનડે મેચોની શ્રેણી શરૂ કરવાની છે. બીજી વનડે 29 જુલાઈએ રમાશે. પ્રથમ બે વનડે કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાશે. ત્રીજી અને છેલ્લી વનડે મેચ 01 ઓગસ્ટે રમાશે.

T-20 સિરિઝ

તો 3 ઓગસ્ટથી 5 મેચોની T20 સિરીઝ શરૂ થશે. બીજી વનડે 6 ઓગસ્ટે રમાશે. ત્રીજી અને ચોથી ટી20 મેચ 8 અને 12 ઓગસ્ટે રમાશે. આ પ્રવાસ 12 ઓગસ્ટે છેલ્લી T20 સાથે સમાપ્ત થશે.

IND vs AUS: બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે મોટા સમાચાર સામે આવ્યા

ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરની ફિટનેસને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. અય્યર હવે સંપૂર્ણ ફિટ થઈ ગયો છે. અય્યર દિલ્હીમાં બીજી મેચ પહેલા દિલ્હીમાં ભારતીય ટીમ સાથે જોડાશે. BCCIએ જ શ્રેયસના ફિટ હોવાની અને ટીમમાં સામેલ થવાની માહિતી આપી છે.  

બીસીસીઆઈએ કહ્યું કે, 'પીઠની ઈજાથી ઝઝુમતા શ્રેયસ અય્યરે એનસીએમાં પોતાનું રિહેબ પૂર્ણ કર્યું છે, હવે તે સંપૂર્ણ રીતે ફિટ છે. BCCIની મેડિકલ ટીમે પણ શ્રેયસને ફિટ જાહેર કર્યો છે. શ્રેયસ અય્યરની ફિટનેસ વિશે માહિતી આપતાં BCCIએ કહ્યું કે 'ભારતના બેટ્સમેન શ્રેયસ અય્યરે તેની પીઠની ઈજાને પગલે નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેનું રિહેબ પૂર્ણ કર્યું છે અને તેને BCCIની મેડિકલ ટીમ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.  શ્રેયસ નવી દિલ્હીમાં બીજી ટેસ્ટ પહેલા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમ સાથે જોડાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget