શોધખોળ કરો

Team India : ગાવસ્કરનો ટીમ ઈન્ડિયાને ટોણોં, "હવે વેસ્ટ ઈન્ડિઝને 2-0,3-0થી હરાવી લ્યો..."

સુનિલ ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતા ભારતીય ટીમને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે, હવે તમે જાઓ અને વેસ્ટ ઈન્ડિઝને 3-0, 2-0થી હરાવીને આવો.

WTC Final : ડબલ્યુટીસી ફાઇનલમાં ભારત (ભારતીય ક્રિકેટ ટીમ)ની હાર બાદ પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી સુનિલ ગાવસ્કરનો ગુસ્સો જાણે કે અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે ગાવસ્કરે વધુ એક આકરૂ નિવેદન આપ્યું છે જેની ચર્ચા થઈ રહી છે. 

સુનિલ ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતા ભારતીય ટીમને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે, હવે તમે જાઓ અને વેસ્ટ ઈન્ડિઝને 3-0, 2-0થી હરાવીને આવો. પરંતુ હવે તેનો કોઈ અર્થ નથી. તે ટીમ બેસ્ટ ટીમ નથી. જો તમે તેને હરાવી દેશો તો પણ  કોઈ ફરક પડવાનો નથી. 

ઉલ્લેખનીય છે કે, WTC ફાઇનલમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ 209 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમ બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જીતી શકી નથી. મેચમાં ભારતીય પ્લેઈંગ ઈલેવનને લઈને ઘણો હોબાળો થયો છે. ખાસ કરીને અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ન કરવા બદલ ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટની ટીકા થઈ રહી છે. સચિન તેંડુલકરે પણ ટ્વીટ કરીને પોતાનો અભિપ્રાય આપ્યો હતો અને અશ્વિનનું ન રમવું એ હારનું મહત્વનું કારણ હતું.

હવે ભારતીય ટીમ જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. જ્યાં ટીમને વનડે, ટેસ્ટ અને ટી20 શ્રેણી રમવાની છે. જાહેર છે કે, આ વર્ષે વર્લ્ડ કપ પણ યોજાવાનો છે. આ સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ દરેક ફોર્મેટમાં સકારાત્મક રમત બતાવીને ફરી સ્પર્ધામાં પાછા ફરવું પડશે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ સુનિલ ગાવસ્કાર બરાબરના ભડક્યા હતાં. WTCની ફાઈનલમાં શરમજનક રીતે હાર્યા બાદ ટીમ ઈન્ડિયાના કપ્તાન રોહિત શર્માએ બચાવ કરતા દલીલ આપી હતી કે, ડબ્લ્યુટીસીની ફાઈનલ 3 મેચની હોવી જોઈએ. આ મામલે આકરી ઝાટકણી કાઢતા ગાવસ્કરે કહ્યું હતું કે, આવી જ માંગણી આઈપીએલમાં તો નથી કરવામાં આવતી? શા માટે આઈપીએલમાં આવી માંગ નથી કરવામાં આવતી? ગાવસ્કરે રોહિતને ખખડાવતા કહ્યું હતું કે, કાલે ઉઠેને તુ તો એમ કહીશ કે,  WTCની ફાઈનલ 3 નહીં પણ 5 મેચની હોવી જોઈએ. 

આ ઉપરાંત ટીમમા આર અશ્ચિનને શામેલ ના કરવા પર પણ આ ભૂતપૂર્વ દિગ્ગજ ભારતીય ખેલાડી ટીમ સિલેક્શન અને કોચ રાહુલ દ્રવિડની આકરી ઝાટકણી કાઢી ચુક્યા છે. 

Cricketer : "વર્લ્ડકપ તો ધોની એકલાએ જ જીતો બાકીના 10 ખેલાડીઓ તો..."

 ભારતીય ક્રિકેટ ટીમનું ICC ટ્રોફી જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે 209 રને નાલેશીજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત જ્યારે પણ ICC ટ્રોફીમાંથી બહાર થાય છે ત્યારે ત્યારે ક્યાંકને ક્યાંક ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું નામ ચર્ચામાં આવી જ જાય છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Embed widget