શોધખોળ કરો

રાજકોટ વનડે જીતવા કોહલી આ 11 ખેલાડીઓને લઇને ઉતરશે મેદાનમાં, જાણો કોને મળશે મોકો ને કોનુ પત્તુ કપાશે

પ્રથમ વનડેમાં કાંગારુ ટીમે ભારતને 10 વિકેટે માત આપી, આ કારમી હારનો બદલો લેવા અને સીરીઝમાં બરાબરી કરવા ટીમ ઇન્ડિયા પ્લેઇંગ ઇલેવનમાં ચેન્જીસ કરી શકે છે

રાજકોટઃ કોહલી એન્ડ કંપની પર ઘરઆંગણે વનડે સીરીઝ હારવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. આજે રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે બીજી વનડે રમાવવાની છે. ત્રણ મેચોની વનડે સીરીઝમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વનડે જીતીને ભારત પર 1-0થી લીડ બનાવી લીધી છે. હવે આજની મેચ ભારત માટે કરો યા મરોની ટક્કરથી કમ નથી. જેથી ટીમમાં કેપ્ટન કેટલાક ફેરફારો કરી શકે છે. પ્રથમ વનડેમાં કાંગારુ ટીમે ભારતને 10 વિકેટે માત આપી, આ કારમી હારનો બદલો લેવા અને સીરીઝમાં બરાબરી કરવા ટીમ ઇન્ડિયા પ્લેઇંગ ઇલેવનમાં ચેન્જીસ કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે ટીમમાં મોટા ફેરફારોની સંભાવના છે. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પહેલાથી ઇજાગ્રસ્ત થતાં બીજી વનડેમાંથી બહાર થઇ ગયો છે. જેના કારણે કેએલ રાહુલ વિકેટકીપિંગની જવાબદારી સંભાળી શકે છે. રાજકોટ વનડે જીતવા કોહલી આ 11 ખેલાડીઓને લઇને ઉતરશે મેદાનમાં, જાણો કોને મળશે મોકો ને કોનુ પત્તુ કપાશે આજની બીજી વનડેમાં કોહલી મનિષ પાંડે કે કેદાર જાદવને મોકો આપી શકે છે, આ ઉપરાંત ફાસ્ટ બૉલરમાં ફેરફાર કરીને શાર્દૂલ ઠાકુર કે પછી તેની જગ્યાએ નવદીપ સૈનીને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. સ્પીનરમાં કુલદીપ યાદવને ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં સમાવી શકાય છે. રાજકોટ વનડે જીતવા કોહલી આ 11 ખેલાડીઓને લઇને ઉતરશે મેદાનમાં, જાણો કોને મળશે મોકો ને કોનુ પત્તુ કપાશે સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ- ભારતીય ટીમઃ- વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે/કેદાર જાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર/નવદીપ સૈની, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget