શોધખોળ કરો

Watch: લંડનમાં કીર્તન સાંભળવા પહોંચ્યા વિરાટ-અનુષ્કા, વીડિયો થયો વાયરલ

Virat Kohli Anushka VIDEO: વિરાટ અને અનુષ્કાએ લંડનમાં કૃષ્ણ દાસના કીર્તનમાં ભાગ લીધો હતો. કૃષ્ણ દાસ અમેરિકન ગાયક છે. તેઓ ભક્તિ ગીતો માટે જાણીતા છે.

Virat Kohli Anushka Sharma London: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી વિરાટ કોહલી આ દિવસોમાં બ્રેક પર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ બાદ ભારતીય ખેલાડીઓ રજાની ઉજવણી કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયા 12 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝ રમશે. આ પહેલા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા હાલ લંડનમાં છે. તાજેતરમાં કોહલી અને અનુષ્કા કીર્તન સાંભળવા આવ્યા હતા. તેના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.

વિરાટ અને અનુષ્કાએ લંડનમાં કૃષ્ણ દાસના કીર્તનમાં ભાગ લીધો હતો. કૃષ્ણ દાસ અમેરિકન ગાયક છે. તેઓ ભક્તિ ગીતો માટે જાણીતા છે. વિરાટ અને અનુષ્કા ઘણા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ ચૂક્યા છે. કોહલી અને અનુષ્કાએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલની મુલાકાત લીધી હતી. તે બંને વૃંદાવન પણ ગયા હતા. તાજેતરના કીર્તનને લઈને સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરો અને વીડિયો પર ફેન્સે વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે.

ટીમ ઈન્ડિયા હવે જશે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ

ભારતીય ટીમ જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. અહીં ટેસ્ટ, ODI અને T20 મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણી 12મી જુલાઈથી શરૂ થશે. બંને દેશો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. વિરાટ કોહલી આ પ્રવાસ પહેલા બ્રેક પર છે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસથી ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપી શકે છે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Advertisement

વિડિઓઝ

Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Hun To Bolish : હું તો બોલીશ : ડર 'SIR'નો, મોત BLOનું ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
અયોધ્યાના રામ મંદિરના પૂજારી કોણ બની શકે, જાણો લાયકત અને સેલેરી ?
અયોધ્યાના રામ મંદિરના પૂજારી કોણ બની શકે, જાણો લાયકત અને સેલેરી ?
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
Embed widget