શોધખોળ કરો

IND vs ENG 2જી ODI: શું શ્રેયસ અય્યર બીજી વનડેમાંથી બહાર થશે? સામે આવ્યા ચોંકાવનારા સમાચાર

Shreyas Iyer IND vs ENG: શ્રેયસ અય્યરે નાગપુર ODI માં શાનદાર પ્રદર્શન કર્યું. પરંતુ ટીમ ઈન્ડિયા કટકમાં રમાનારી બીજી વનડે મેચની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે.

Shreyas Iyer IND vs ENG 2nd ODI:  ટીમ ઈન્ડિયાના અનુભવી ખેલાડી શ્રેયસ અય્યરે નાગપુરમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે વિસ્ફોટક અડધી સદી ફટકારીને ઇંગ્લેન્ડ સામે ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરંતુ તે આ મેચનો ભાગ બનવાનો નહોતો. વિરાટ કોહલીને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કર્યા પછી અય્યરને તક મળી. પરંતુ હવે પ્રશ્ન એ છે કે શું અય્યર કટકમાં રમાનારી બીજી વનડેમાં રમશે? જો કોહલી પાછો ફરે છે, તો એક ખેલાડીને બહાર રાખવો પડશે.

વિરાટ ઈજાને કારણે નાગપુર વનડેમાં રમ્યો ન હતો

વાસ્તવમાં, વિરાટ ઈજાને કારણે નાગપુર વનડેમાં રમ્યો ન હતો. આ કારણોસર શ્રેયસને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. મેચ પહેલા અય્યર એક ફિલ્મ જોઈ રહ્યો હતો. પરંતુ પછી અચાનક રોહિત શર્માએ તેને ફોન કર્યો અને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થવા અંગે કહ્યું. અય્યરનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થયો. તેણે નાગપુરમાં 36 બોલમાં 59 રન બનાવ્યા.

જો કોહલી પાછો ફરે તો કોણ બહાર થશે?

કોહલીની ફિટનેસ અંગે હજુ સુધી BCCI તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. પરંતુ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે કોહલી કટક વનડે પહેલા ફિટ થઈ શકે છે. જો તે ફિટ હશે તો ખેલાડીઓમાંથી એકને બહાર બેસવું પડશે. આવી સ્થિતિમાં શ્રેયસ અય્યરને બ્રેક આપી શકાય છે. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

ભારતે શ્રેણીમાં લીડ મેળવી 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની પહેલી મેચ નાગપુરમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 4 વિકેટથી જીતી લીધી. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 248 રન બનાવ્યા. જવાબમાં, ભારતે 38.4 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. શ્રેયસ ઐયરે 36 બોલનો સામનો કરીને 59 રન બનાવ્યા. તેણે 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં લીડ મેળવી લીધી છે. તમને જણાવી દઈએ કે, અય્યર અને જયસ્વાલ બન્નેમાંથી કોઈ બહાર થશો તો વિરાટનો સમાવેશ પ્લેઈંગ ઈલેવનમાં કરવામાં આવે.

આ પણ વાંચો...

'ટીવી પર ફિલ્મ જોઇ રહ્યો હતો ને અચાનક રોહિતનો ફોન આવ્યો, પછી...' - છેલ્લી ઘડીએ શ્રેયસ અય્યરનું થયું ટીમમાં સિલેક્શન, વાંચો રોચક કિસ્સો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?
વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
Embed widget