શોધખોળ કરો

IND vs ENG 2જી ODI: શું શ્રેયસ અય્યર બીજી વનડેમાંથી બહાર થશે? સામે આવ્યા ચોંકાવનારા સમાચાર

Shreyas Iyer IND vs ENG: શ્રેયસ અય્યરે નાગપુર ODI માં શાનદાર પ્રદર્શન કર્યું. પરંતુ ટીમ ઈન્ડિયા કટકમાં રમાનારી બીજી વનડે મેચની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે.

Shreyas Iyer IND vs ENG 2nd ODI:  ટીમ ઈન્ડિયાના અનુભવી ખેલાડી શ્રેયસ અય્યરે નાગપુરમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે વિસ્ફોટક અડધી સદી ફટકારીને ઇંગ્લેન્ડ સામે ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરંતુ તે આ મેચનો ભાગ બનવાનો નહોતો. વિરાટ કોહલીને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કર્યા પછી અય્યરને તક મળી. પરંતુ હવે પ્રશ્ન એ છે કે શું અય્યર કટકમાં રમાનારી બીજી વનડેમાં રમશે? જો કોહલી પાછો ફરે છે, તો એક ખેલાડીને બહાર રાખવો પડશે.

વિરાટ ઈજાને કારણે નાગપુર વનડેમાં રમ્યો ન હતો

વાસ્તવમાં, વિરાટ ઈજાને કારણે નાગપુર વનડેમાં રમ્યો ન હતો. આ કારણોસર શ્રેયસને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. મેચ પહેલા અય્યર એક ફિલ્મ જોઈ રહ્યો હતો. પરંતુ પછી અચાનક રોહિત શર્માએ તેને ફોન કર્યો અને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થવા અંગે કહ્યું. અય્યરનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થયો. તેણે નાગપુરમાં 36 બોલમાં 59 રન બનાવ્યા.

જો કોહલી પાછો ફરે તો કોણ બહાર થશે?

કોહલીની ફિટનેસ અંગે હજુ સુધી BCCI તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. પરંતુ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે કોહલી કટક વનડે પહેલા ફિટ થઈ શકે છે. જો તે ફિટ હશે તો ખેલાડીઓમાંથી એકને બહાર બેસવું પડશે. આવી સ્થિતિમાં શ્રેયસ અય્યરને બ્રેક આપી શકાય છે. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

ભારતે શ્રેણીમાં લીડ મેળવી 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની પહેલી મેચ નાગપુરમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 4 વિકેટથી જીતી લીધી. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 248 રન બનાવ્યા. જવાબમાં, ભારતે 38.4 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. શ્રેયસ ઐયરે 36 બોલનો સામનો કરીને 59 રન બનાવ્યા. તેણે 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં લીડ મેળવી લીધી છે. તમને જણાવી દઈએ કે, અય્યર અને જયસ્વાલ બન્નેમાંથી કોઈ બહાર થશો તો વિરાટનો સમાવેશ પ્લેઈંગ ઈલેવનમાં કરવામાં આવે.

આ પણ વાંચો...

'ટીવી પર ફિલ્મ જોઇ રહ્યો હતો ને અચાનક રોહિતનો ફોન આવ્યો, પછી...' - છેલ્લી ઘડીએ શ્રેયસ અય્યરનું થયું ટીમમાં સિલેક્શન, વાંચો રોચક કિસ્સો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે

વિડિઓઝ

Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
Embed widget