શોધખોળ કરો

Virat Kohli Test Captaincy: વિરાટ કોહલી બાદ કોણ બનશે ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન? આ ત્રણ નામ પર થઇ શકે છે વિચાર

વિરાટ કોહલીએ ટ્વિટર પર એક પોસ્ટ  કરી ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી

નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપ્યું છે.વિરાટ કોહલીએ ટ્વિટર પર એક પોસ્ટ  કરી ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમા હાર બાદ વિરાટ કોહલીએ આ નિર્ણય લીધો છે. હવે બોર્ડ સામે ટેસ્ટમાં વિરાટ કોહલી બાદ કોને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવો તે મોટો સવાલ રહેશે. વિરાટની ગેરહાજરીમાં અત્યાર સુધીમાં રોહિત શર્મા , કેએલ રાહુલ જેવા ખેલાડીઓ કેપ્ટનશીપ કરી છે પરંતુ હવે બોર્ડે એક કાયમી વિકલ્પની પસંદગી કરવાની છે.

ભારતને આગામી ટેસ્ટ સીરિઝ શ્રીલંકા વિરુદ્ધ ફેબ્રુઆરીમાં ઘરઆંગણે રમવાની છે. આ સીરિઝ માટે ભારતીય ટીમ એક નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. વિરાટ કોહલીને 2014ના અંતમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. બાદમાં તે સતત ટેસ્ટ ટીમના કેપ્ટન રહ્યા છે. વિરાટની ગેરહાજરીમાં રહાણેએ ટીમની કેપ્ટનશીપ સંભાળી છે. તાજેતરમાં જ ખરાબ પ્રદર્શનના કારણે રહાણે પાસેથી વાઇસ કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી. બાદમાં રોહિત શર્માને વાઇસ કેપ્ટન બનાવાયો હતો. પરંતુ ઇજાના કારણે રોહિત સાઉત આફ્રિકા જઇ શક્યો નહોતો અને તેના સ્થાને લોકેશ રાહુલને સાઉથ આફ્રિકાની સીરિઝ માટે વાઇસ કેપ્ટન બનાવાયો હતો. રાહુલે વિરાટની ગેરહાજરીમાં જ્હોનિસબર્ગમાં કેપ્ટનશીપ સંભાળી હતી.

પસંદગીકારો ટેસ્ટ ટીમના કેપ્ટન પદ માટે રોહિત શર્મા, કેએલ રાહુલ અને ઓફ સ્પિનર આર.અશ્વિનના નામ પર વિચાર કરી શકે છે. આ અગાઉ અનેકવાર કોહલી બાદ અશ્વિનનું નામ સૌથી આગળ રહ્યું છે. પરંતુ તાજેતરમાં જ રોહિત અને કેએલ રાહુલે કરેલા પ્રદર્શનથી અશ્વિનની દાવેદારીથી આગળ નીકળી ગયા છે. કેએલ રાહુલનું ઓપનર તરીકે હજુ પણ સ્થાન પાક્કુ નથી અને રોહિતની ફિટનેસને લઇને અનેક સવાલ ઉભા થતા રહ્યા છે. એવામાં ટીમ ઇન્ડિયા પાસે વિરાટ કોહલી બાદ ટેસ્ટ ટીમના કેપ્ટન માટે કોઇ ફાઇનલ ઉમેદવારનું નામ સામે આવી રહ્યું નથી.

 

Child's Vaccination: ભાજપ શાસિત આ રાજ્યમાં 15-18 વર્ષના તરૂણોએ રસી નહીં લીધી હોય તો સ્કૂલમાં પ્રવેશ નહીં અપાય, જાણો વિગત

Vitamin For Immunity: દેશમાં ફાટ્યો છે કોરોનાના રાફડો, આ વિટામિનનું સેવન બનાવશે ઈમ્યુનિટી મજબૂત

PAN Card: પાન કાર્ડ ખોવાઈ જાય તો પરેશાન થવાની નથી જરૂર, આ રીતે Duplicate પાન કાર્ડ માટે કરો અરજી

Assembly Election 2022: કોરોનાની સ્થિતિને લઈ ચૂંટણી પંચે શું લીધો મોટો ફેંસલો ? જાણો વિગત

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget