શોધખોળ કરો

2019ના વર્લ્ડકપને લઇને યુવરાજ સિંહનો મોટો ખુલાસો, કહ્યુ- આ કારણે હારી હતી ટીમ ઇન્ડિયા

ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી પરંતુ ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાંથી હાર સાથે બહાર થઇ ગઇ હતી.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને 2019 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી પરંતુ ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાંથી હાર સાથે બહાર થઇ ગઇ હતી. સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હાર અંગે ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહનું માનવું છે કે યોગ્ય આયોજનના અભાવે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

યોગ્ય રીતે આયોજન કરી શક્યા નથી

યુવરાજ સિંહે કહ્યું કે ટીમ ઈંગ્લેન્ડમાં 2019ના ક્રિકેટ વર્લ્ડ કપ માટે સારી યોજના બનાવવામાં નિષ્ફળ રહી હતી. વિજય શંકર અને રિષભ પંત વચ્ચે ચોથા નંબરની અદલાબદલીનો ઉલ્લેખ કરતાં યુવરાજે કહ્યું કે જો તેમની પાસે બેટિંગ ક્રમમાં ચોથા સ્થાને અનુભવી બેટ્સમેન હોત તો ભારત ટુર્નામેન્ટમાં વધુ સારું પ્રદર્શન કરી શક્યું હોત.

ટૂર્નામેન્ટમાં મિડલ ઓર્ડરમાં ભારતની બેટિંગ લાઇનઅપનો અભાવ હતો, ખાસ કરીને ચોથા નંબર પર સમસ્યાઓ ઊભી થઇ રહી હતી. અનુભવી બેટ્સમેન અંબાતી રાયડુને 15-સભ્યોની ટીમમાંથી બહાર કરી દેવાયો હતો.

યુવરાજે સંજય માંજરેકરને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, 'જ્યારે અમે વર્લ્ડ કપ (2011) જીત્યા ત્યારે અમને બધાને બેટિંગ માટે સ્થાન અપાયું હતું. મને 2019ના વર્લ્ડ કપમાં સમજાયું કે ટીમે સારુ આયોજન કર્યું હતું. ટીમ ઇન્ડિયાએ વિજય શંકરને માત્ર 5-7 વન-ડે મેચમાં 4 નંબર પર બેટિંગ કરવાની તક આપી પછી ટીમે તેના સ્થાને ઋષભ પંતને ટીમમાં સામેલ કર્યો. જ્યારે અમે 2003 વર્લ્ડ કપ રમ્યા ત્યારે મોહમ્મદ કૈફ, દિનેશ મોંગિયા અને હું 50 વનડે રમી ચૂક્યા હતા.

ટી-20 ટીમમાં પણ આવી જ સમસ્યા છે

ટી20 ટીમ વિશે વાત કરતા યુવરાજ સિંહે કહ્યું કે ભારતની મિડલ ઓર્ડરની સમસ્યા ટી20 ફોર્મેટમાં પણ છે, જે ગયા વર્ષે યુએઈમાં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં જોવા મળી હતી. IPLમાં મધ્ય-ક્રમના બેટ્સમેનો ફ્રેન્ચાઇઝી માટે સારી બેટિંગ કરે છે, જ્યારે T20 વર્લ્ડ કપમાં તેમના પ્રદર્શનનો અભાવ હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ તારીખે થશે ભારત પાકિસ્તાનનો મુકાબલો
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ તારીખે થશે ભારત પાકિસ્તાનનો મુકાબલો
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
Advertisement

વિડિઓઝ

Kutch University: કચ્છ યુનિ.નું ભોપાળું, MA સેમ.1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછી લેવાયું!
Pakistan Imran Khan: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લઈ દુનિયાભરની અટકળો
Ahmedabad Suicide News: અમદાવાદના સરખેજમાં એક તરફી પ્રેમમાં યુવકે જાત જલાવી આત્મહત્યા કરી લીધી
Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ તારીખે થશે ભારત પાકિસ્તાનનો મુકાબલો
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ તારીખે થશે ભારત પાકિસ્તાનનો મુકાબલો
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, અનેક વિસ્તારોમાં AQI 225ને પાર થતાં સ્વાસ્થ્ય પર ખતરો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, અનેક વિસ્તારોમાં AQI 225ને પાર થતાં સ્વાસ્થ્ય પર ખતરો
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
Embed widget