શોધખોળ કરો

ભારતના ક્યા ભૂતપૂર્વ ક્રિકેટરે કોહલીને કેમ આપી 'ઈગો'ને બાજુ પર મૂકવાની સલાહ ? જાણો શું કહ્યું ?

ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ માત્ર 78 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી, આ સાથે જ પૂર્વ ક્રિકેટર મનિન્દર સિંહે કોહલીને પોતાનો ઇગો પોતાના ખિસ્સામાં રાખીને પ્રેક્ટિસ કરવાની સલાહ આપી દીધી છે.

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝની ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમની લથડતી સ્થિતિ પર હવે વિરાટ કોહલીને પૂર્વ ક્રિકેટરે આડેહાથે લીધો છે. ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ માત્ર 78 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી, આ સાથે જ પૂર્વ ક્રિકેટર મનિન્દર સિંહે કોહલીને પોતાનો ઇગો પોતાના ખિસ્સામાં રાખીને પ્રેક્ટિસ કરવાની સલાહ આપી દીધી છે. ઉલ્લેકનીય છે કે, કોહલીએ ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી પરંતુ માત્ર 78 રનમાં ઓલઆઉટ થઇ ગઇ અને કેપ્ટન કોહલી પર પણ ફરી એકવાર ફ્લૉપ સાબિત થયો હતો. 

કોહલી ફરીથી ફ્લૉપ-
બાકીની ટેસ્ટ મેચોની જેમ કેપ્ટન વિરાટ કોહલી આ ત્રીજી ટેસ્ટમાં પણ ફ્લૉપ સાબિત થયો. કોહલી આ મેચમાં ફક્ત 7 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. આ આખી સીરીઝમાં કોહલી માત્ર 42 રન જ બનાવી શક્યો છે. આ મેચમાં જેમ્સ એન્ડરસને કોહલીને પેવેલિયન મોકલીને ભારતીય ટીમને બેકફૂટ પર લાવી દીધી હતી. 

મનિન્દર સિંહ કોહલીને ઝાટક્યો- 
કોહલીને સતત સસ્તામાં આઉટ થવા પર ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર મનિન્દર સિંહે ગુસ્સો ઠાલવ્યો છે. મનિન્દર સિંહે espncricinfo સાથેની વાતચીત દરમિયાન કહ્યું- આ ભારતની પીચો નથી જ્યાં તમે એક પગ આગળ કાઢીને શોર્ટ ફટકારી શકો છો. જેમ કોહલીએ કહ્યું હતુ તેને પ્રેક્ટિસ કરવી પડશે. પોતાના ઘમંડને પોતાના ખિસ્સામાં મુકીને કામ કરવુ પડશે. 

મનિન્દર સિંહે આગળ કહ્યું- જો વિરાટ કોહલીને દબાણ બનાવીને રમવુ છે તો એકવાત સમજી લે, આ એવી પીચો નથી જેમ તુ બેટિંગ કરી લે છે. તેને વધુ સમય પીચ પર વિતાવવાની જરૂર છે. જેમ ગઇ પ્રવાસમાં બેટિંગ કરતા તેને 600 રન ઠોકી દીધા હતા. 

IND vs ENG 3rd Test Day 2 Stumps: બીજા દિવસની રમતનો અંત, ઇંગ્લેન્ડે ભારત પર 345 રનની લીડ મેળવી--- 
બીજા દિવસની રમત સમાપ્ત, ઇંગ્લેન્ડે 345 રનની લીડ મેળવી છે. ઈંગ્લેન્ડ તરફથી શાનદાર બેટિંગ કરતા રુટે સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડના બેટ્સમેન જો રુટે શાનદાર ઈનિંગ રમતા સદી ફટકારી છે. રુટ 106 રન બનાવી રમતમાં છે. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.