શોધખોળ કરો

ભારતના ક્યા ભૂતપૂર્વ ક્રિકેટરે કોહલીને કેમ આપી 'ઈગો'ને બાજુ પર મૂકવાની સલાહ ? જાણો શું કહ્યું ?

ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ માત્ર 78 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી, આ સાથે જ પૂર્વ ક્રિકેટર મનિન્દર સિંહે કોહલીને પોતાનો ઇગો પોતાના ખિસ્સામાં રાખીને પ્રેક્ટિસ કરવાની સલાહ આપી દીધી છે.

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝની ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમની લથડતી સ્થિતિ પર હવે વિરાટ કોહલીને પૂર્વ ક્રિકેટરે આડેહાથે લીધો છે. ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ માત્ર 78 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી, આ સાથે જ પૂર્વ ક્રિકેટર મનિન્દર સિંહે કોહલીને પોતાનો ઇગો પોતાના ખિસ્સામાં રાખીને પ્રેક્ટિસ કરવાની સલાહ આપી દીધી છે. ઉલ્લેકનીય છે કે, કોહલીએ ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી પરંતુ માત્ર 78 રનમાં ઓલઆઉટ થઇ ગઇ અને કેપ્ટન કોહલી પર પણ ફરી એકવાર ફ્લૉપ સાબિત થયો હતો. 

કોહલી ફરીથી ફ્લૉપ-
બાકીની ટેસ્ટ મેચોની જેમ કેપ્ટન વિરાટ કોહલી આ ત્રીજી ટેસ્ટમાં પણ ફ્લૉપ સાબિત થયો. કોહલી આ મેચમાં ફક્ત 7 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. આ આખી સીરીઝમાં કોહલી માત્ર 42 રન જ બનાવી શક્યો છે. આ મેચમાં જેમ્સ એન્ડરસને કોહલીને પેવેલિયન મોકલીને ભારતીય ટીમને બેકફૂટ પર લાવી દીધી હતી. 

મનિન્દર સિંહ કોહલીને ઝાટક્યો- 
કોહલીને સતત સસ્તામાં આઉટ થવા પર ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર મનિન્દર સિંહે ગુસ્સો ઠાલવ્યો છે. મનિન્દર સિંહે espncricinfo સાથેની વાતચીત દરમિયાન કહ્યું- આ ભારતની પીચો નથી જ્યાં તમે એક પગ આગળ કાઢીને શોર્ટ ફટકારી શકો છો. જેમ કોહલીએ કહ્યું હતુ તેને પ્રેક્ટિસ કરવી પડશે. પોતાના ઘમંડને પોતાના ખિસ્સામાં મુકીને કામ કરવુ પડશે. 

મનિન્દર સિંહે આગળ કહ્યું- જો વિરાટ કોહલીને દબાણ બનાવીને રમવુ છે તો એકવાત સમજી લે, આ એવી પીચો નથી જેમ તુ બેટિંગ કરી લે છે. તેને વધુ સમય પીચ પર વિતાવવાની જરૂર છે. જેમ ગઇ પ્રવાસમાં બેટિંગ કરતા તેને 600 રન ઠોકી દીધા હતા. 

IND vs ENG 3rd Test Day 2 Stumps: બીજા દિવસની રમતનો અંત, ઇંગ્લેન્ડે ભારત પર 345 રનની લીડ મેળવી--- 
બીજા દિવસની રમત સમાપ્ત, ઇંગ્લેન્ડે 345 રનની લીડ મેળવી છે. ઈંગ્લેન્ડ તરફથી શાનદાર બેટિંગ કરતા રુટે સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડના બેટ્સમેન જો રુટે શાનદાર ઈનિંગ રમતા સદી ફટકારી છે. રુટ 106 રન બનાવી રમતમાં છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
Embed widget