શોધખોળ કરો

ભારતના ક્યા ભૂતપૂર્વ ક્રિકેટરે કોહલીને કેમ આપી 'ઈગો'ને બાજુ પર મૂકવાની સલાહ ? જાણો શું કહ્યું ?

ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ માત્ર 78 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી, આ સાથે જ પૂર્વ ક્રિકેટર મનિન્દર સિંહે કોહલીને પોતાનો ઇગો પોતાના ખિસ્સામાં રાખીને પ્રેક્ટિસ કરવાની સલાહ આપી દીધી છે.

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝની ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમની લથડતી સ્થિતિ પર હવે વિરાટ કોહલીને પૂર્વ ક્રિકેટરે આડેહાથે લીધો છે. ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ માત્ર 78 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી, આ સાથે જ પૂર્વ ક્રિકેટર મનિન્દર સિંહે કોહલીને પોતાનો ઇગો પોતાના ખિસ્સામાં રાખીને પ્રેક્ટિસ કરવાની સલાહ આપી દીધી છે. ઉલ્લેકનીય છે કે, કોહલીએ ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી પરંતુ માત્ર 78 રનમાં ઓલઆઉટ થઇ ગઇ અને કેપ્ટન કોહલી પર પણ ફરી એકવાર ફ્લૉપ સાબિત થયો હતો. 

કોહલી ફરીથી ફ્લૉપ-
બાકીની ટેસ્ટ મેચોની જેમ કેપ્ટન વિરાટ કોહલી આ ત્રીજી ટેસ્ટમાં પણ ફ્લૉપ સાબિત થયો. કોહલી આ મેચમાં ફક્ત 7 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. આ આખી સીરીઝમાં કોહલી માત્ર 42 રન જ બનાવી શક્યો છે. આ મેચમાં જેમ્સ એન્ડરસને કોહલીને પેવેલિયન મોકલીને ભારતીય ટીમને બેકફૂટ પર લાવી દીધી હતી. 

મનિન્દર સિંહ કોહલીને ઝાટક્યો- 
કોહલીને સતત સસ્તામાં આઉટ થવા પર ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર મનિન્દર સિંહે ગુસ્સો ઠાલવ્યો છે. મનિન્દર સિંહે espncricinfo સાથેની વાતચીત દરમિયાન કહ્યું- આ ભારતની પીચો નથી જ્યાં તમે એક પગ આગળ કાઢીને શોર્ટ ફટકારી શકો છો. જેમ કોહલીએ કહ્યું હતુ તેને પ્રેક્ટિસ કરવી પડશે. પોતાના ઘમંડને પોતાના ખિસ્સામાં મુકીને કામ કરવુ પડશે. 

મનિન્દર સિંહે આગળ કહ્યું- જો વિરાટ કોહલીને દબાણ બનાવીને રમવુ છે તો એકવાત સમજી લે, આ એવી પીચો નથી જેમ તુ બેટિંગ કરી લે છે. તેને વધુ સમય પીચ પર વિતાવવાની જરૂર છે. જેમ ગઇ પ્રવાસમાં બેટિંગ કરતા તેને 600 રન ઠોકી દીધા હતા. 

IND vs ENG 3rd Test Day 2 Stumps: બીજા દિવસની રમતનો અંત, ઇંગ્લેન્ડે ભારત પર 345 રનની લીડ મેળવી--- 
બીજા દિવસની રમત સમાપ્ત, ઇંગ્લેન્ડે 345 રનની લીડ મેળવી છે. ઈંગ્લેન્ડ તરફથી શાનદાર બેટિંગ કરતા રુટે સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડના બેટ્સમેન જો રુટે શાનદાર ઈનિંગ રમતા સદી ફટકારી છે. રુટ 106 રન બનાવી રમતમાં છે. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget