શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2026

(Source: ECI/ABP News)

ધોનીને CSKમાં લાવનાર આ પૂર્વ ભારતીય ક્રિકેટરે કરી આત્મહત્યા, ક્રિકેટ જગત સ્તબ્ધ

ભારતીય ટીમના પૂર્વ ઓપનર વીબી ચંદ્રશેખર ગુરુવારે ચેન્નઈ સ્થિત પોતાના ઘરમાં મૃત હાલમાં મળી આવ્યા.

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ આક્રમક બેટ્સમેન વીબી ચંદ્રશેખરનું 57 વર્ષની ઉંમરે નિધન થયું છે. ચંદ્રશેખરનું નિધન હાર્ટ એટેકના કારણે ચેન્નઈ સ્થિત તેના ઘરમાં થયું છે. પરંતુ કેટલાક મીડિયા અહેવાલ અનુસાર તેણે આત્મહત્યા કરી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચંદ્રશેખરનું નિધન તેના 58માં જન્મદિવસથી 6 દિવસ પહેલા થયું છે. જણાવીએ કે, ચંદ્રશેખર ભારત માટે 1988થી 1990ની વચ્ચે સાત વનડે મેચ રમ્યા હતા. વીબી ચંદ્રશેખરનું નિધન કેવી રીતે થયું તેને લઈને હાલમાં આશંકા છે. અલગ અલગ મીડિયા અહેવાલ અનુસાર બે વાતો સામે આવી રહી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અને એએનાઈના અહેવાલ અનુસાર વીબી ચંદ્રશેખરનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. એએનઆઈ સાથે વાત કરતાં તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ જણાવ્યું કે તેમનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર તેઓએ આત્મહત્યા કરી છે. ભારતીય ટીમના પૂર્વ ઓપનર વીબી ચંદ્રશેખર ગુરુવારે ચેન્નઈ સ્થિત પોતાના ઘરમાં મૃત હાલમાં મળી આવ્યા. માઇલાપોર સ્થિત તેમના ઘરમાં તેમનો મૃતદેહ પંખા સાથે લટકેલો મળ્યો. તેઓએ દેશ માટે 7 વનડે અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમની 43.09ની ઉત્તમ સરેરાશથી રમ્યા છે. તેમની ભારતના આક્રમક ઓપનર તરીકે ગણતરી કરવામાં આવતી હતી. ધોનીને CSKમાં લાવનાર આ પૂર્વ ભારતીય ક્રિકેટરે કરી આત્મહત્યા, ક્રિકેટ જગત સ્તબ્ધ
રિપોર્ટ મુજબ, ઇન્સ્પેક્ટર સેંથિલ મુરુગને જણાવ્યું કે ચંદ્રશેખરની પત્નીએ નિવેદન આપ્યું છે કે તેઓએ ચંદ્રશેખરના રૂમનો દરવાજો ખખડાવ્યો, પરંતુ ઘણા સમય સુધી કોઈ જવાબ ન મળ્યા બાદ તેઓએ બારીથી અંદર જોયું તો ચંદ્રશેખરનો મૃતદેહ પંખાથી લટકેલો હતો. ત્યારબાદ તેઓએ પોલીસને જાણ કરી. તેમની પત્ની સૌમ્યાએ જણાવ્યું કે ચા પીધા બાદ સાંજે 5.45 વાગ્યે પોતાના રૂમમાં ચાલ્યા ગયા હતા. ક્રિકેટ બિઝનેસમાં નુકસાન થવાના કારણે તેઓ અનેક દિવસોથી તણાવમાં હતા. વીબી ચંદ્રશેખર તમિલનાડુ પ્રીમિયર લીગમાં વીબી કાંચી વીરંસ ટીમના માલિક હતા અને માનવામાં આવી રહ્યું છે કે આ ટીમને લઈને તેઓ આર્થિક તંગીનો શિકાર થઈ ગયા હતા. ચંદ્રશેખરના મોતના અહેવાલે ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે. અનિલ કુંબલે, હરભજન સિંહ અને સુરેશ રૈના જેવા ટીમ ઈન્ડિયાના વર્તમાન અને પૂર્વ ક્રિકેટરોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને આઈપીએલની ટીમ ચેન્નઈ સુપરકિંગ્સમાં લાવવાનો શ્રેય પણ વીબી ચંદ્રશેખરને જ જાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

MI vs LSG: આજે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો; એક હાર ટીમને ટાઇટલ રેસમાંથી કરી દેશે બહાર
MI vs LSG: આજે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો; એક હાર ટીમને ટાઇટલ રેસમાંથી કરી દેશે બહાર
GT vs PBKS, IPL 2026 Highlights: ગુજરાત ટાઈટન્સે અંતિમ ઓવરમાં પંજાબ કિંગ્સને હરાવ્યું, વોશિંગ્ટન સુંદર-હોલ્ડર બન્યા જીતના હીરો
GT vs PBKS, IPL 2026 Highlights: ગુજરાત ટાઈટન્સે અંતિમ ઓવરમાં પંજાબ કિંગ્સને હરાવ્યું, વોશિંગ્ટન સુંદર-હોલ્ડર બન્યા જીતના હીરો
વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ
વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ
IPL 2026: કોલકાતાની જીતની હેટ્રિક! હૈદરાબાદને તેના જ ગઢમાં હરાવ્યું, જાણો કેવી રીતે પલટાઈ ગેમ
IPL 2026: કોલકાતાની જીતની હેટ્રિક! હૈદરાબાદને તેના જ ગઢમાં હરાવ્યું, જાણો કેવી રીતે પલટાઈ ગેમ

વિડિઓઝ

Thakor Samaj Bandharan : પાટણમાં ફરી એકવાર ઠાકોર સમાજના બંધારણનો ઉલાળ્યો, દોઢ લાખનો દંડ
Gujarat Hit Wave : હજુ 24 કલાક ગુજરાત પર તાપનું ટોર્ચર રહેશે યથાવત
Rajkot BJP: ભાજપ નેતાની પોસ્ટથી અનેક તર્ક-વિતર્ક, પદાધિકારીઓની વરણીને લઈ શું લખ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરોના વળતા પાણી ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડમ્પરોને 'બ્રેક' મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિનેતા વિજયના 7 'ધુરંધર' વાયદાઓ, જેણે કરાવ્યું તમિલનાડુ ચૂંટણીમાં TVK નું શાનદાર ડેબ્યૂ
અભિનેતા વિજયના 7 'ધુરંધર' વાયદાઓ, જેણે કરાવ્યું તમિલનાડુ ચૂંટણીમાં TVK નું શાનદાર ડેબ્યૂ
Kerala Election Results 2026: આ પાર્ટીએ ફક્ત 27 બેઠકો પર લડી ચૂંટણી, 23 ઉમેદવારો આગળ, જેમાં 21 મુસ્લિમ
Kerala Election Results 2026: આ પાર્ટીએ ફક્ત 27 બેઠકો પર લડી ચૂંટણી, 23 ઉમેદવારો આગળ, જેમાં 21 મુસ્લિમ
Gujarat Board Result 2026: ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર, વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા 
Gujarat Board Result 2026: ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર, વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા 
Puducherry Election Results 2026: પુડુચેરીમાં BJP ગઠબંધને પાર કર્યો બહુમતીનો આંકડો, 22 બેઠકો પર મેળવી લીડ
Puducherry Election Results 2026: પુડુચેરીમાં BJP ગઠબંધને પાર કર્યો બહુમતીનો આંકડો, 22 બેઠકો પર મેળવી લીડ
Tamil Nadu Election Results 2026: તમિલનાડુમાં DMK પાછળ !, 34માંથી 31 મંત્રી પાછળ, જાણો લેટેસ્ટ અપડેટ
Tamil Nadu Election Results 2026: તમિલનાડુમાં DMK પાછળ !, 34માંથી 31 મંત્રી પાછળ, જાણો લેટેસ્ટ અપડેટ
West Bengal Election Results: બંગાળમાં શરૂઆતના વલણોમાં BJPને બહુમત, TMCનો ગઢ ધરાશાયી
West Bengal Election Results: બંગાળમાં શરૂઆતના વલણોમાં BJPને બહુમત, TMCનો ગઢ ધરાશાયી
Election Results 2026: પશ્ચિમ બંગાળમાં જ્યાં PM મોદીએ ખાધી હતી ઝાલમુડી ત્યાં કેવી છે BJP ની સ્થિતિ?
Election Results 2026: પશ્ચિમ બંગાળમાં જ્યાં PM મોદીએ ખાધી હતી ઝાલમુડી ત્યાં કેવી છે BJP ની સ્થિતિ?
Kerala Assembly Election Results 2026: કેરળમાં શરૂઆતના વલણોમાં કોંગ્રેસ આગળ, લેફ્ટની થઈ શકે છે કારમી હાર
Kerala Assembly Election Results 2026: કેરળમાં શરૂઆતના વલણોમાં કોંગ્રેસ આગળ, લેફ્ટની થઈ શકે છે કારમી હાર
Embed widget