શોધખોળ કરો
ધોની સહિતના આ સ્ટાર ખેલાડીઓએ બદલવું પડશે પોતાનું બેટ, જાણો શું છે કારણ...
1/5

લંડનઃ ટૂંકમાં જ ક્રિકેટમાં બેટને લઈને નવા નિયમ લાગુ થઈ રહ્યા છે. નવા નિયમ અનુસાર એક ઓક્ટોબર બાદ ડેવિડ વોર્નર, ક્રિસ ગેલ, કિરોન પોલાર્ડ અને મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના બેટ બદલવા પડશે. કારણ કે આઈસીસીના નવા નિયમ અનુસાર બેટની જાડાઈ જે ખાસ કરીને બેટના નીચેના ભાગમાં હોય છે તે 40 એમએમથી વધારે ન હોવી જોઈએ.
2/5

કોહલી સહિત કે.એલ.રાહુલ, શિખર ધવન, ચેતેશ્વર પુજારા અને ઋષભ પંતના બેટ કોહલી જેવા જ છે. ઉલ્લેખનીય છે કે નવા નિયમ અનુસાર બેટની પહોળાઈ 108mm અને ડેપ્થ 67mm હોઈ શકે છે. અને Edge એટલે કે બોર્ડર 40mmથી વધારે ન હોઈ શકે.
Published at : 20 Jul 2017 07:50 AM (IST)
View More























