શોધખોળ કરો

બેટિંગ માટે આવ્યો તે અગાઉ રોહિત શર્માથી નારાજ હતો દિનેશ કાર્તિક, જાણો કેમ

1/5
નવી દિલ્હીઃ નિદહાસ ટી-20 સીરિઝની ફાઇનલમાં બાંગ્લાદેશ સામે અંતિમ બોલ પર સિક્સ ફટકારીને ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવનારા બેટ્સમેન દિનેશ કાર્તિકના સૌ કોઇ વખાણ કરી રહ્યા છે પરંતુ કેપ્ટન રોહિત શર્માએ ખુલાસો કર્યો હતો કે, નીચલા ક્રમમાં બેટિંગ માટે મોકલવાના નિર્ણયથી દિનેશ કાર્તિક નારાજ થયો હતો અને તે છઠ્ઠા ક્રમે બેટિંગ માટે આવવા માંગતો હતો.
નવી દિલ્હીઃ નિદહાસ ટી-20 સીરિઝની ફાઇનલમાં બાંગ્લાદેશ સામે અંતિમ બોલ પર સિક્સ ફટકારીને ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવનારા બેટ્સમેન દિનેશ કાર્તિકના સૌ કોઇ વખાણ કરી રહ્યા છે પરંતુ કેપ્ટન રોહિત શર્માએ ખુલાસો કર્યો હતો કે, નીચલા ક્રમમાં બેટિંગ માટે મોકલવાના નિર્ણયથી દિનેશ કાર્તિક નારાજ થયો હતો અને તે છઠ્ઠા ક્રમે બેટિંગ માટે આવવા માંગતો હતો.
2/5
રોહિતે કહ્યું કે, આ કારણે હું 13મી ઓવરમાં આઉટ થયો ત્યારે મે દિનેશને છઠ્ઠા ક્રમે બેટિગ માટે મોકલ્યો નહોતો. તેને કારણે તે મારા પર નારાજ થયો હતો. પરંતુ મેચનો સુખદ અંત આવતા તે ખૂબ ખુશ છે. ઉલ્લેખનીય છે કે કાર્તિકની આક્રમક બેટિંગને કારણે ટીમ ઇન્ડિયાને જીત મળી હતી. કાર્તિકે આઠ બોલમાં 29 રન બનાવ્યા હતા. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
રોહિતે કહ્યું કે, આ કારણે હું 13મી ઓવરમાં આઉટ થયો ત્યારે મે દિનેશને છઠ્ઠા ક્રમે બેટિગ માટે મોકલ્યો નહોતો. તેને કારણે તે મારા પર નારાજ થયો હતો. પરંતુ મેચનો સુખદ અંત આવતા તે ખૂબ ખુશ છે. ઉલ્લેખનીય છે કે કાર્તિકની આક્રમક બેટિંગને કારણે ટીમ ઇન્ડિયાને જીત મળી હતી. કાર્તિકે આઠ બોલમાં 29 રન બનાવ્યા હતા. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
3/5
રોહિતે કહ્યું કે, તે દક્ષિણ આફ્રિકાના અંતિમ પ્રવાસમાં અમારી સાથે હતો અને તેને ત્યાં રમવાની બહુ તક મળી નહોતી. આજની રમતથી તેનો આત્મવિશ્વાસ વધશે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તેને પોતાની જાત પર વિશ્વાસ છે. કોઇ પણ સ્થિતિમાં તે બેટિંગ માટે તૈયાર રહે છે. પછી તે ઉપલા ક્રમે બેટિંગ કરવાની હોય કે પછી નીચલા ક્રમે બેટિંગ કરવાની હોય. અમે ટીમ માટે આ પ્રકારનો ખેલાડી ઇચ્છીએ છીએ.
રોહિતે કહ્યું કે, તે દક્ષિણ આફ્રિકાના અંતિમ પ્રવાસમાં અમારી સાથે હતો અને તેને ત્યાં રમવાની બહુ તક મળી નહોતી. આજની રમતથી તેનો આત્મવિશ્વાસ વધશે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તેને પોતાની જાત પર વિશ્વાસ છે. કોઇ પણ સ્થિતિમાં તે બેટિંગ માટે તૈયાર રહે છે. પછી તે ઉપલા ક્રમે બેટિંગ કરવાની હોય કે પછી નીચલા ક્રમે બેટિંગ કરવાની હોય. અમે ટીમ માટે આ પ્રકારનો ખેલાડી ઇચ્છીએ છીએ.
4/5
રોહિતે ખુલાસો કર્યો કે, કાર્તિક ઉપરના ક્રમે બેટિંગ માટે જવા માંગતો હતો પરંતુ તેને નીચલા ક્રમે મોકલતા તે નારાજ થયો હતો. રોહિતે કહ્યું કે, જ્યારે હું આઉટ થયો ત્યારે ડગઆઉટમાં બેઠો હતો. ત્યારે કાર્તિક નારાજ થયો હતો. તેણે કહ્યું કે, તેને છઠ્ઠા ક્રમે બેટિંગ માટે મોકલવવામાં આવે. તેને બદલે વિજય શંકરને મોકલતા તે નારાજ થયો હતો. રોહિતે કહ્યું કે, પરંતુ મે તેને કહ્યું કે, હું ઇચ્છું છું કે તું મેચનો અંત લાવ કારણ કે તારી પ્રતિભા અને અનુભવની અંતિમ ચાર ઓવરમાં જરૂર પડશે.
રોહિતે ખુલાસો કર્યો કે, કાર્તિક ઉપરના ક્રમે બેટિંગ માટે જવા માંગતો હતો પરંતુ તેને નીચલા ક્રમે મોકલતા તે નારાજ થયો હતો. રોહિતે કહ્યું કે, જ્યારે હું આઉટ થયો ત્યારે ડગઆઉટમાં બેઠો હતો. ત્યારે કાર્તિક નારાજ થયો હતો. તેણે કહ્યું કે, તેને છઠ્ઠા ક્રમે બેટિંગ માટે મોકલવવામાં આવે. તેને બદલે વિજય શંકરને મોકલતા તે નારાજ થયો હતો. રોહિતે કહ્યું કે, પરંતુ મે તેને કહ્યું કે, હું ઇચ્છું છું કે તું મેચનો અંત લાવ કારણ કે તારી પ્રતિભા અને અનુભવની અંતિમ ચાર ઓવરમાં જરૂર પડશે.
5/5
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ દિનેશ કાર્તિકના વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે, કાર્તિક કોઇ પણ સ્થિતિમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે હંમેશા તૈયાર રહે છે. સાથે તેનો અનુભવ અને આક્રમક બેટિંગ કરી શકવાને કારણે તેને ડેથ ઓવરમાં ભારત માટે આદર્શ ખેલાડી બની જાય છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ દિનેશ કાર્તિકના વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે, કાર્તિક કોઇ પણ સ્થિતિમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે હંમેશા તૈયાર રહે છે. સાથે તેનો અનુભવ અને આક્રમક બેટિંગ કરી શકવાને કારણે તેને ડેથ ઓવરમાં ભારત માટે આદર્શ ખેલાડી બની જાય છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
FIFA: એમ્બાપ્પેએ સતત બીજી વખત જીત્યો ગોલ્ડન બૂટ, વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો
FIFA: એમ્બાપ્પેએ સતત બીજી વખત જીત્યો ગોલ્ડન બૂટ, વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા
EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Embed widget