શોધખોળ કરો
ધોનીને કારણે મારી જગ્યા ગઈ! જાણો ક્યા ભારતીય ક્રિકેટરે કર્યો આ ખુલાસો
1/5

કાર્તિક ધોનીને કારણે 2014 સુધી ટેસ્ટ ટીમમાંથી બહાર રહ્યો હતો અને ત્યાર બાદ રિદ્ધિમાન સાહાને ટીમમાં સ્થાન મળ્યું હતું. જોકે હવે સાહા ઇજાગ્રસ્ત થવાને કારણે કાર્તિકને ફરી એક વાર તક મળી છે.
2/5

કાર્તિકે કહે છે કે, ‘મેં મારું સ્થાન કોઈ સામાન્ય ક્રિકેટર માટે ગુમાવ્યું નથી. ધોની ખાસ હતા અને હું તેમનું ઘણું સન્માન કરું છું. એ સમયે હું સતત સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. હવે મને વધુ એક તક મળી છે અને હું મારી રીતે પૂરેપૂરો પ્રયાસ કરીશ.’
Published at : 13 Jun 2018 07:36 AM (IST)
View More





















