શોધખોળ કરો

PSL 2020: ઈંગ્લેન્ડનો આ ઓપનર બેટ્સમેન કોરોના વાયરસથી સંક્રમિત, આઈસોલેશનમાં રાખવામાં આવ્યો

પાકિસ્તાનના પૂર્વ ખેલાડી અને કમેન્ટેટર રમીજ રજાએ કહ્યું કે, આ લીગમાં ભાગ લઈ રહેલા ફ્રેન્ચાઈજી કરાચી કિંગ્સનો એક ખેલાડી કોરોના વાયરસથી સંક્રમિત હતો. જેના કારણે લીગને રદ્દ કરવામાં આવી છે.

PSL 2020: કોરોના વાયરસના કારણે પાકિસ્તાન સુપર લીગની પાંચમી સીઝન રદ્દ કરવામાં આવી છે. તેની વચ્ચે ચોંકાવનારા સમાચાર એ પણ છે કે, પીએસએલમાં રમી રહેલા ઈંગ્લેન્ડના ઓપનર બેટ્સમેન એલેક્સ હેલ્સમાં કોરોના વાયરસના લક્ષણો મળી આવ્યા છે. જેના કારણે ટૂર્નામેન્ટ અંતિમ તબક્કા પહેલા જ સ્થગતિ કરવામાં આવી છે. PSL 2020: ઈંગ્લેન્ડનો આ ઓપનર બેટ્સમેન કોરોના વાયરસથી સંક્રમિત, આઈસોલેશનમાં રાખવામાં આવ્યો પાકિસ્તાનના પૂર્વ ખેલાડી અને કમેન્ટેટર રમીજ રજાએ લીગને રદ્દ કરવા પાછળનું કારણ જણાવતા કહ્યું કે, આ લીગમાં ભાગ લઈ રહેલા ફ્રેન્ચાઈજી કરાચી કિંગ્સનો એક ખેલાડી કોરોના વાયરસથી સંક્રમિત હતો. રમીજીએ કહ્યું કે, ઈંગ્લેન્ટ ખેલાડી હેલ્સ કરાચી કિંગ્સ માટે રમી રહ્યો હતો અને તે કોરોના વાયરસથી સંક્રમતિ હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, હેલ્સ બે દિવસ પહેલા જ પીએસએલ લીગ છોડીને લંડન રવાના થઈ ગયો હતો. જ્યાં તેને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી વસીમ ખાને જણાવ્યું કે, “એક ખેલાડી કોરોનાવાયરસથી પીડિત હતો પરંતુ તે પાકિસ્તાનમાં નથી. ”જો કે વસીમ ખાને ખેલાડી નામ જણાવ્યું નહોતું. PSL 2020: ઈંગ્લેન્ડનો આ ઓપનર બેટ્સમેન કોરોના વાયરસથી સંક્રમિત, આઈસોલેશનમાં રાખવામાં આવ્યો એલેક્સ હેલ્સે પીએસએલની આ સીઝનમાં 7 મેચમાં ભાગ લીધો હતો. હેલ્સે સાત મેચોમાં 239 રન બનાવ્યા હતા. હેલ્સના શાનદાર પ્રદર્શનના કારણે કરાચી ટીમ ફાઈનલમાં જગ્યા બનાવવા સફળ રહી હતી. જો કે, હેલ્સ ગત અઠવાડિયામાં જ પાકિસ્તાનથી ઈંગ્લેન્ડ રવાના થઈ ગયો હતો. પાકિસ્તાન સુપર લીગની સેમીફાઈનલ કે ફાઈનલ મેચ રમાશે કે નહીં તે અંગે હજુ નક્કી કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ સ્પષ્ટ કરી દીધું છે કે હાલની સ્થિતિને જોતાં આ સીઝનને લઈને કોઈ પણ નિર્ણય લઈ શકાય નહીં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget