શોધખોળ કરો
જાડેજાની બેટિંગથી ગભરાયો ઇંગ્લિશ કૉચ, કહ્યું- ભગવાનનો આભાર છે તે માત્ર છેલ્લી ટેસ્ટ જ રમ્યો
1/4

જાડેજાએ આઠમા નંબર પર નવમું અર્ધશતક (અણનમ 86 રન) ફટકારતા ભારતને પહેલી ઇનિંગમાં છ વિકેટ પર 160થી 292 રનો સુધી પહોંચાડ્યું. ફ્રાસબ્રાસે કહ્યું કે, તેની પાર્ટનરશિપ બનતા પહેલાંજ તેને એક જીવનદાન મળ્યું, તેનો તેને ફાયદો ઉઠાવતા શાનદાર ઇનિંગ રમી. તે ખુબ પ્રભાવશાળી અને ખતરનાક ક્રિકેટર છે. અમારે ખુશ થવું જોઇએ કે તે માત્ર છેલ્લી ટેસ્ટમાં જ રમ્યો.
2/4

તેમને કહ્યું કે જો તે સદી ફટકારે છે તો આ શાનદાર હશે. તે દર્શકો દ્વારા મળતા પ્રેમનો લુપ્ત લઇ રહ્યાં છે અને લાંબી ઇનિંગ રમવા ઇચ્છે છે.
Published at : 10 Sep 2018 03:08 PM (IST)
View More




















