શોધખોળ કરો

ભારતના આ દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટને કહ્યું અલવિદા, હવે નહીં દેખાય મેદાન પર

1/6
 મોહમ્મદ કૈકે ટ્વીટ કરી લખ્યું કે, જ્યારે મે ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતું. ત્યારે મારું સ્વપ્ન હતું કે એક દિવસે ટીમ ઈન્ડિયા માટે રમીશ. હું મેદાન પર ઘણો ખુશ કિસ્મત રહ્યો છું અને મને પોતાના જીવનના 190 દિવસ સુધી દેશના પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો, આજે એક ખાસ દિવસમાં પ્રતિસ્પર્ધી ક્રિકેટના તમામ ફોર્મેટોમાંથી નિવૃતી લઈ રહ્યો છું.
મોહમ્મદ કૈકે ટ્વીટ કરી લખ્યું કે, જ્યારે મે ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતું. ત્યારે મારું સ્વપ્ન હતું કે એક દિવસે ટીમ ઈન્ડિયા માટે રમીશ. હું મેદાન પર ઘણો ખુશ કિસ્મત રહ્યો છું અને મને પોતાના જીવનના 190 દિવસ સુધી દેશના પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો, આજે એક ખાસ દિવસમાં પ્રતિસ્પર્ધી ક્રિકેટના તમામ ફોર્મેટોમાંથી નિવૃતી લઈ રહ્યો છું.
2/6
 મોહમ્મદ કૈકે ટ્વીટ કરી લખ્યું કે, જ્યારે મે ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતું. ત્યારે મારું સ્વપ્ન હતું કે એક દિવસે ટીમ ઈન્ડિયા માટે રમીશ. હું મેદાન પર ઘણો ખુશ કિસ્મત રહ્યો છું અને મને પોતાના જીવનના 190 દિવસ સુધી દેશના પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો, આજે એક ખાસ દિવસમાં પ્રતિસ્પર્ધી ક્રિકેટના તમામ ફોર્મેટોમાંથી નિવૃતી લઈ રહ્યો છું.
મોહમ્મદ કૈકે ટ્વીટ કરી લખ્યું કે, જ્યારે મે ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતું. ત્યારે મારું સ્વપ્ન હતું કે એક દિવસે ટીમ ઈન્ડિયા માટે રમીશ. હું મેદાન પર ઘણો ખુશ કિસ્મત રહ્યો છું અને મને પોતાના જીવનના 190 દિવસ સુધી દેશના પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો, આજે એક ખાસ દિવસમાં પ્રતિસ્પર્ધી ક્રિકેટના તમામ ફોર્મેટોમાંથી નિવૃતી લઈ રહ્યો છું.
3/6
 કાર્યવાહક અધ્યક્ષ સી કે ખન્ના અને કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીને ઇ મેઇલ પણ મોકલીને ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાણકારી આપી દીધી હતી. તેમણે કહ્યું કે, “હું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના બધા ફોર્મેટમાંથી રિટાયર થઈ રહ્યો છું.”
કાર્યવાહક અધ્યક્ષ સી કે ખન્ના અને કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીને ઇ મેઇલ પણ મોકલીને ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાણકારી આપી દીધી હતી. તેમણે કહ્યું કે, “હું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના બધા ફોર્મેટમાંથી રિટાયર થઈ રહ્યો છું.”
4/6
 37 વર્ષનાં મોહમ્મદ કૈફે ટીમ ઈન્ડિયા માટે 13 ટેસ્ટ, 125 વન-ડે રમી હતી. કૈફે 13 જુલાઈ 2002માં નેટવેસ્ટ ટ્રોફી ફાઇનલમાં લોર્ડસના મેદાન પર પોતાના 87 રનની શાનદાર ઈનિંગ ના કારણે ભારતને જીત અપાવી હતી. કૈફએ 13 ટેસ્ટમાં 32ની સરેરાશથી 2753 રન બનાવ્યા. તો 125 વન-ડેમાં તેની સરેરાશ 32ની રહી. કૈફ હિંદી ક્રિકેટ કોમેન્ટેટરના રૂમમાં કેરિયરની બીજી ઈનિંગ શરૂ કરી ચૂક્યો છે.
37 વર્ષનાં મોહમ્મદ કૈફે ટીમ ઈન્ડિયા માટે 13 ટેસ્ટ, 125 વન-ડે રમી હતી. કૈફે 13 જુલાઈ 2002માં નેટવેસ્ટ ટ્રોફી ફાઇનલમાં લોર્ડસના મેદાન પર પોતાના 87 રનની શાનદાર ઈનિંગ ના કારણે ભારતને જીત અપાવી હતી. કૈફએ 13 ટેસ્ટમાં 32ની સરેરાશથી 2753 રન બનાવ્યા. તો 125 વન-ડેમાં તેની સરેરાશ 32ની રહી. કૈફ હિંદી ક્રિકેટ કોમેન્ટેટરના રૂમમાં કેરિયરની બીજી ઈનિંગ શરૂ કરી ચૂક્યો છે.
5/6
 મોહમ્મદ કૈકે ટ્વીટ કરી લખ્યું કે, જ્યારે મે ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતું. ત્યારે મારું સ્વપ્ન હતું કે એક દિવસે ટીમ ઈન્ડિયા માટે રમીશ. હું મેદાન પર ઘણો ખુશ કિસ્મત રહ્યો છું અને મને પોતાના જીવનના 190 દિવસ સુધી દેશના પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો, આજે એક ખાસ દિવસમાં પ્રતિસ્પર્ધી ક્રિકેટના તમામ ફોર્મેટોમાંથી નિવૃતી લઈ રહ્યો છું.
મોહમ્મદ કૈકે ટ્વીટ કરી લખ્યું કે, જ્યારે મે ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતું. ત્યારે મારું સ્વપ્ન હતું કે એક દિવસે ટીમ ઈન્ડિયા માટે રમીશ. હું મેદાન પર ઘણો ખુશ કિસ્મત રહ્યો છું અને મને પોતાના જીવનના 190 દિવસ સુધી દેશના પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો, આજે એક ખાસ દિવસમાં પ્રતિસ્પર્ધી ક્રિકેટના તમામ ફોર્મેટોમાંથી નિવૃતી લઈ રહ્યો છું.
6/6
 નવી દિલ્હી: પોતાની શાનદાર ફિલ્ડિંગ અને નીચલા ક્રમમાં પણ સારી બેટિંગના કારણે જાણીતા ક્રિકેટર મોહમ્મદ કૈફે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. કૈફે ટીમ ઈન્ડિયા માટે અંતિમ ક્રિકેટ 12 વર્ષ પહેલા રમી હતી.
નવી દિલ્હી: પોતાની શાનદાર ફિલ્ડિંગ અને નીચલા ક્રમમાં પણ સારી બેટિંગના કારણે જાણીતા ક્રિકેટર મોહમ્મદ કૈફે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. કૈફે ટીમ ઈન્ડિયા માટે અંતિમ ક્રિકેટ 12 વર્ષ પહેલા રમી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Embed widget