શોધખોળ કરો

ભારતના આ દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટને કહ્યું અલવિદા, હવે નહીં દેખાય મેદાન પર

1/6
  મોહમ્મદ કૈકે ટ્વીટ કરી લખ્યું કે, જ્યારે મે ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતું. ત્યારે મારું સ્વપ્ન હતું કે એક દિવસે ટીમ ઈન્ડિયા માટે રમીશ. હું મેદાન પર ઘણો ખુશ કિસ્મત રહ્યો છું અને મને પોતાના જીવનના 190 દિવસ સુધી દેશના પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો, આજે એક ખાસ દિવસમાં પ્રતિસ્પર્ધી ક્રિકેટના તમામ ફોર્મેટોમાંથી નિવૃતી લઈ રહ્યો છું.
મોહમ્મદ કૈકે ટ્વીટ કરી લખ્યું કે, જ્યારે મે ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતું. ત્યારે મારું સ્વપ્ન હતું કે એક દિવસે ટીમ ઈન્ડિયા માટે રમીશ. હું મેદાન પર ઘણો ખુશ કિસ્મત રહ્યો છું અને મને પોતાના જીવનના 190 દિવસ સુધી દેશના પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો, આજે એક ખાસ દિવસમાં પ્રતિસ્પર્ધી ક્રિકેટના તમામ ફોર્મેટોમાંથી નિવૃતી લઈ રહ્યો છું.
2/6
  મોહમ્મદ કૈકે ટ્વીટ કરી લખ્યું કે, જ્યારે મે ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતું. ત્યારે મારું સ્વપ્ન હતું કે એક દિવસે ટીમ ઈન્ડિયા માટે રમીશ. હું મેદાન પર ઘણો ખુશ કિસ્મત રહ્યો છું અને મને પોતાના જીવનના 190 દિવસ સુધી દેશના પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો, આજે એક ખાસ દિવસમાં પ્રતિસ્પર્ધી ક્રિકેટના તમામ ફોર્મેટોમાંથી નિવૃતી લઈ રહ્યો છું.
મોહમ્મદ કૈકે ટ્વીટ કરી લખ્યું કે, જ્યારે મે ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતું. ત્યારે મારું સ્વપ્ન હતું કે એક દિવસે ટીમ ઈન્ડિયા માટે રમીશ. હું મેદાન પર ઘણો ખુશ કિસ્મત રહ્યો છું અને મને પોતાના જીવનના 190 દિવસ સુધી દેશના પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો, આજે એક ખાસ દિવસમાં પ્રતિસ્પર્ધી ક્રિકેટના તમામ ફોર્મેટોમાંથી નિવૃતી લઈ રહ્યો છું.
3/6
  કાર્યવાહક અધ્યક્ષ સી કે ખન્ના અને કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીને ઇ મેઇલ પણ મોકલીને ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાણકારી આપી દીધી હતી. તેમણે કહ્યું કે, “હું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના બધા ફોર્મેટમાંથી રિટાયર થઈ રહ્યો છું.”
કાર્યવાહક અધ્યક્ષ સી કે ખન્ના અને કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીને ઇ મેઇલ પણ મોકલીને ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાણકારી આપી દીધી હતી. તેમણે કહ્યું કે, “હું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના બધા ફોર્મેટમાંથી રિટાયર થઈ રહ્યો છું.”
4/6
 37 વર્ષનાં મોહમ્મદ કૈફે ટીમ ઈન્ડિયા માટે 13 ટેસ્ટ, 125 વન-ડે રમી હતી. કૈફે 13 જુલાઈ  2002માં નેટવેસ્ટ ટ્રોફી ફાઇનલમાં  લોર્ડસના મેદાન પર પોતાના 87 રનની શાનદાર ઈનિંગ ના કારણે ભારતને જીત અપાવી હતી. કૈફએ 13 ટેસ્ટમાં 32ની સરેરાશથી 2753 રન બનાવ્યા. તો 125 વન-ડેમાં તેની સરેરાશ 32ની રહી. કૈફ હિંદી ક્રિકેટ કોમેન્ટેટરના રૂમમાં કેરિયરની બીજી ઈનિંગ શરૂ કરી ચૂક્યો છે.
37 વર્ષનાં મોહમ્મદ કૈફે ટીમ ઈન્ડિયા માટે 13 ટેસ્ટ, 125 વન-ડે રમી હતી. કૈફે 13 જુલાઈ 2002માં નેટવેસ્ટ ટ્રોફી ફાઇનલમાં લોર્ડસના મેદાન પર પોતાના 87 રનની શાનદાર ઈનિંગ ના કારણે ભારતને જીત અપાવી હતી. કૈફએ 13 ટેસ્ટમાં 32ની સરેરાશથી 2753 રન બનાવ્યા. તો 125 વન-ડેમાં તેની સરેરાશ 32ની રહી. કૈફ હિંદી ક્રિકેટ કોમેન્ટેટરના રૂમમાં કેરિયરની બીજી ઈનિંગ શરૂ કરી ચૂક્યો છે.
5/6
  મોહમ્મદ કૈકે ટ્વીટ કરી લખ્યું કે, જ્યારે મે ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતું. ત્યારે મારું સ્વપ્ન હતું કે એક દિવસે ટીમ ઈન્ડિયા માટે રમીશ. હું મેદાન પર ઘણો ખુશ કિસ્મત રહ્યો છું અને મને પોતાના જીવનના 190 દિવસ સુધી દેશના પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો, આજે એક ખાસ દિવસમાં પ્રતિસ્પર્ધી ક્રિકેટના તમામ ફોર્મેટોમાંથી નિવૃતી લઈ રહ્યો છું.
મોહમ્મદ કૈકે ટ્વીટ કરી લખ્યું કે, જ્યારે મે ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતું. ત્યારે મારું સ્વપ્ન હતું કે એક દિવસે ટીમ ઈન્ડિયા માટે રમીશ. હું મેદાન પર ઘણો ખુશ કિસ્મત રહ્યો છું અને મને પોતાના જીવનના 190 દિવસ સુધી દેશના પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો, આજે એક ખાસ દિવસમાં પ્રતિસ્પર્ધી ક્રિકેટના તમામ ફોર્મેટોમાંથી નિવૃતી લઈ રહ્યો છું.
6/6
 નવી દિલ્હી: પોતાની શાનદાર ફિલ્ડિંગ અને નીચલા ક્રમમાં પણ સારી બેટિંગના કારણે જાણીતા ક્રિકેટર મોહમ્મદ કૈફે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. કૈફે ટીમ ઈન્ડિયા માટે અંતિમ  ક્રિકેટ 12 વર્ષ પહેલા રમી હતી.
નવી દિલ્હી: પોતાની શાનદાર ફિલ્ડિંગ અને નીચલા ક્રમમાં પણ સારી બેટિંગના કારણે જાણીતા ક્રિકેટર મોહમ્મદ કૈફે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. કૈફે ટીમ ઈન્ડિયા માટે અંતિમ ક્રિકેટ 12 વર્ષ પહેલા રમી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget