શોધખોળ કરો
સૌરવ ગાંગુલીએ રવિ શાસ્ત્રીને લીધો આડે હાથ, કહ્યું- ‘હવે બોલો કેમ હારી ટીમ ઈન્ડિયા’
1/4

ગાંગુલીએ કહ્યું કે, વર્ષ 2011થી ભારત વિદેશમાં લગભગ તમામ મોટી સીરિઝ હાર્યું છે. તેનું કારણ ભારતની બેટ્સમેનોની ખરાબ બેટિંગ છે. ગાંગુલીએ કહ્યું કે, ભારતીય બેટ્સમેનોમાં આત્મવિશ્વાસની અછત જણાય છે. રહાણે હોય કે પૂજારા દરેક દબાણમાં રમી રહ્યા છે અને આ તમામે જલદીથી તેમની ખામી સુધારવી પડશે.
2/4

ગાંગુલીએ કહ્યું કે, માત્ર બેથીત્રણ બેટ્સમેનોને બાદ કરતાં બાકીના બેટ્સમેન કેમ નિષ્ફળ જઈ રહ્યા છે તેનો જવાબ સંજય બાંગર પાસેથી લેવો જોઈએ. આ ઉપરાંત મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની પણ જવાબદારી બનવી જોઈએ.
Published at : 04 Sep 2018 04:19 PM (IST)
View More




















