શોધખોળ કરો

ઈમરાન ખાનના UNSC ભાષણને લઈ હરભજન અને પાકિસ્તાનની હોટ એક્ટ્રેસ વચ્ચે છેડાયું ટ્વિટર વૉર, જાણો શું છે સમગ્ર મામલો

ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હરભજન સિંહે UNGAમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આપેલા ભાષણ પર કરેલી વીણા મલિકની ટિપ્પણીને લઈ મજાક ઉડાવી છે.

નવી દિલ્હી: પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિક ઘણીવાર તેના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. પણ આ વખતે ભારતીય ક્રિકેટરે તેની હાંસી ઉડાવી છે. ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હરભજન સિંહે UNGAમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આપેલા ભાષણ પર કરેલી વીણા મલિકની ટિપ્પણીને લઈ મજાક ઉડાવી છે. ઈમરાન ખાનના UNSC ભાષણને લઈ હરભજન અને પાકિસ્તાનની હોટ એક્ટ્રેસ વચ્ચે છેડાયું ટ્વિટર વૉર, જાણો શું છે સમગ્ર મામલો વીણા મલિકે ઇમરાન ખાનના સમર્થનમાં લખ્યું હતું કે- “વડાપ્રધાન ઇમરાન ખાને પોતાની સ્પીચમાં શાંતિની વાત કરી છે. તેઓએ તે ખોફનાક દ્રશ્યની વાત કરી છે જે કર્ફ્યૂ હટ્યા બાદ જોવા મળી, તેઓએ સ્પષ્ટ રીતે પોતાની વાત જણાવી ના કે ધમકી આપી.  શું આપને અંગ્રેજી સમજ નથી આવતી ? ”.  વીણાએ પોતાના ટ્વિટમાં surelyની જગ્યાએ surly લખ્યું, જેને લઈ હરભજન સિંહે મજાક ઉડાવી હતી. હરભજનસિંહે વીણાની હાંસી ઉડાવતા લખ્યું કે “surly થી તમારો અર્થ શું છે. લો જુઓ આવી અંગ્રેજી, બીજી વખત અંગ્રેજીમાં કંઈક લખતા પહેલા એકવાર વાંચી લેજો. ભજ્જીના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર વીણાની ખૂબ મજાક ઉડી રહી છે.” વાસ્તવમાં હરજભન સિંહે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી(UNGA)માં ઇમરાનની સ્પીચને કડક શબ્દોમાં નિંદા કરતા લખ્યું હતું કે. યુએનજીએના ભાષમાં ભારત વિરુદ્ધ ન્યૂક્લિયર લડાઈના સંકેત આપવામાં આવ્યા. એક મુખ્ય વક્તાના નાતે ઇમરાન દ્વારા ‘ખૂની સંઘર્ષ’, ‘અંત માટે લડઈ’  જેવા શબ્દોનો પ્રયોગ બે દેશો વચ્ચે માત્ર નફરતને પ્રોત્સાહન આપે છે. એક ખેલાડી હોવાના નાતે મને તેમની પાસે શાંતિને પ્રોત્સાહન આપવાની આશા હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે':  ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે': ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું  'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું 'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  ભાજપમાં કોંગ્રેસીઓનો ઉભરો!Hu to Bolish |  હું તો બોલીશ |  કેમ ડૂબે છે શહેર?Patan News | પાટણ શહેર અને જિલ્લામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, નીચાણવાળા વિસ્તાર થયા જળબંબાકારGujarat Rains | આણંદ શહેર-જિલ્લામાં મેઘમહેર, નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે':  ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે': ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું  'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું 'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
Jagannath Mandir: જગન્નાથ મંદિરની તિજોરી 46 વર્ષ પછી કેમ ખોલવામાં આવી, જાણો શું-શું નીકળ્યું?
Jagannath Mandir: જગન્નાથ મંદિરની તિજોરી 46 વર્ષ પછી કેમ ખોલવામાં આવી, જાણો શું-શું નીકળ્યું?
માનવતાના ધોરણે આ મુસ્લિમ દેશને ભારતે કરી મોટી મદદ, 2500000 ડોલરનો પ્રથમ હપ્તો આપ્યો
માનવતાના ધોરણે આ મુસ્લિમ દેશને ભારતે કરી મોટી મદદ, 2500000 ડોલરનો પ્રથમ હપ્તો આપ્યો
વિદેશમાં નગ્ન પાર્ટીમાં પહોંચી ભારતીય અભિનેત્રી, 20 મિનિટમાં જ ભાગી, કહ્યું - હું કોઈના પ્રાઈવેટ પાર્ટ.....
વિદેશમાં નગ્ન પાર્ટીમાં પહોંચી ભારતીય અભિનેત્રી, 20 મિનિટમાં જ ભાગી, કહ્યું - હું કોઈના પ્રાઈવેટ પાર્ટ.....
RBI: આરબીઆઈએ છેતરપિંડીના નિયમોમાં કર્યો ફેરફાર, બેંકો અને એનબીએફસીએ નવા નિયમો....
RBI: આરબીઆઈએ છેતરપિંડીના નિયમોમાં કર્યો ફેરફાર, બેંકો અને એનબીએફસીએ નવા નિયમો....
Embed widget