શોધખોળ કરો
....તો હાર્દિક પંડ્યાને નંબર 4 પર ઉતારવાનો નિર્ણય કોહલીનો નહીં પણ આ દિગ્ગજે લીધો
1/4

મેચ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, હાર્દિક પંડ્યાને બેટિંગ ક્રમમાં આગળ મોકલવાનો નિર્ણય મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો હતો જેનો ઘરેલુ ટીમને ફાયદો મળ્યો અને ત્રીજી વડનેમાં ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવીને સીરીઝ પોતાના નામે કરી હતી. પંડ્યાને આગળ મોકલવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો હતો કારણ કે સ્પિનરો પર અટેક કરી શકે.
2/4

ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતરેલ પંડ્યાએ 72 બોલમાં 78 રનની શાનદાર ઈનિંગ રમી હતી જેના કારણે ભારતે જીત માટે 294 રનનો ટાર્ગેટ પીછો કર્યો.
Published at : 25 Sep 2017 10:03 AM (IST)
View More























