શોધખોળ કરો

જો IPL નહીં યોજાય તો અનેક ક્રિકેટર્સ આવી શકે છે ડિપ્રેશનમાં, જાણો વિગત

ક્રિકેટનો મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ-2020 શરૂ થવા અંગે અનિશ્ચિતતા છે. કોરોના વાયરસના કારણે આ ટુર્નામેન્ટ 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી તે રમાશે કે નહીં રમાય તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

નવી દિલ્હીઃ ક્રિકેટનો મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ-2020 શરૂ થવા અંગે અનિશ્ચિતતા છે. કોરોના વાયરસના કારણે આ ટુર્નામેન્ટ 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી તે રમાશે કે નહીં રમાય તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

રાજસ્થાન રોયલ્સના પૂર્વ કોચ પેડી એપટને કહ્યું કે, જો ચાલુ વર્ષે આઈપીએલનું આયોજન નહીં થાય તો અનેક ક્રિકેટર ડિપ્રેશનમાં આવી શકે છે. લોકડાઉનના કારણે વર્તમાન સમયમાં ખેલાડીઓની માનસિક સ્થિતિ અને તેની સારવાર પર વાત કરતાં અપટને કહ્યું, દેશમાં કોરોના મહામારીના કારણે જો આઈપીએલ-13નું આયોજન નહીં થાય તો દેશ-વેશના અનેક પ્રતિભાશાળી ક્રિકેટર ડિપ્રેશનનો શિકાર બની શકે છે.

તેમણે કહ્યું, વૈશ્વિક સ્તર પર અચાનક આટલા લાંબા બ્રેકના કારણે માત્ર ખેલાડીઓ જ નહીં વિશ્વભરના લોકોમાં તણાવ, અસુરક્ષાની ભાવના વધશે. તમામે આ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.

ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફનો હિસ્સો રહેલા અપટને કહ્યું, આઈપીએલ સ્વાભાવિક રીતે ક્રિકેટર્સ માટે એક મોટું આયોજન અને દુધાળી ગાય છે. લોકડાઉન જેવી હાલતમાં જ્યારે કોઈ સ્વસ્થ અને સામાન્ય વ્યક્તિ ખુદને લઈ વધારે વિચારે છે ત્યારે એથલીટ્સની પણ ચિંતા વધવી સ્વભાવિક છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો
વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો
વૈભવના રસ્તામાં અડચણ કોણ? ટીમ ઈન્ડિયાના કોચ સહિત આખી સિલેક્શન ટીમ પર 5 'ગંભીર' સવાલો
વૈભવના રસ્તામાં અડચણ કોણ? ટીમ ઈન્ડિયાના કોચ સહિત આખી સિલેક્શન ટીમ પર 5 'ગંભીર' સવાલો
આયર્લેન્ડ સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયાને ICC રેન્કિંગમાં પણ નુકસાન, હવે ટોચનું સ્થાન જોખમમાં  
આયર્લેન્ડ સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયાને ICC રેન્કિંગમાં પણ નુકસાન, હવે ટોચનું સ્થાન જોખમમાં  
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ ટી20 સીરીઝ ક્યારથી શરુ થશે, અહીં જુઓ 5 મેચનું સંપૂર્ણ શેડ્યૂલ 
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ ટી20 સીરીઝ ક્યારથી શરુ થશે, અહીં જુઓ 5 મેચનું સંપૂર્ણ શેડ્યૂલ 

વિડિઓઝ

Ahmedabad Jal Yatra : અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથી જળયાત્રા
Europe Hit Wave : યુરોપમાં ગરમીથી હાહાકાર, ફ્રાંસમાં ગરમીને કારણે 1 હજાર લોકોના મોત
El Nino Effect : અલ નીનોની અસરને પગલે જૂન પૂર્ણ થવા છતાં અનેક રાજ્યોમાં નથી વરસ્યો વરસાદ
Gujarat Monsoon: ગુજરાત પર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Mumbai Rain: મુંબઈમાં મુશળધાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે
Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે
વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો
વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો
Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
જુલાઈ 2026 ગ્રહ ગોચર: સૂર્ય-શુક્રનું રાશિ પરિવર્તન અને શનિની વક્રી ચાલ, 3 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર
જુલાઈ 2026 ગ્રહ ગોચર: સૂર્ય-શુક્રનું રાશિ પરિવર્તન અને શનિની વક્રી ચાલ, 3 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર
થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSE નો મોટો નિર્ણય, ત્રીજી ભાષામાં નહીં આપવી પડે બોર્ડની પરીક્ષા
થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSE નો મોટો નિર્ણય, ત્રીજી ભાષામાં નહીં આપવી પડે બોર્ડની પરીક્ષા
સોના-ચાંદીની કિંમતમાં આજે ફરી થયો ઘટાડો, ચેક કરો MCX પર લેટેસ્ટ કિંમત 
સોના-ચાંદીની કિંમતમાં આજે ફરી થયો ઘટાડો, ચેક કરો MCX પર લેટેસ્ટ કિંમત 
Ayodhya News: 3 દિવસમાં અયોધ્યા છોડે ચંપત રાય-અનિલ મિશ્રા, જાણો કોણે આપ્યું અલ્ટીમેટમ?
Ayodhya News: 3 દિવસમાં અયોધ્યા છોડે ચંપત રાય-અનિલ મિશ્રા, જાણો કોણે આપ્યું અલ્ટીમેટમ?
Embed widget