શોધખોળ કરો

જો IPL નહીં યોજાય તો અનેક ક્રિકેટર્સ આવી શકે છે ડિપ્રેશનમાં, જાણો વિગત

ક્રિકેટનો મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ-2020 શરૂ થવા અંગે અનિશ્ચિતતા છે. કોરોના વાયરસના કારણે આ ટુર્નામેન્ટ 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી તે રમાશે કે નહીં રમાય તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

નવી દિલ્હીઃ ક્રિકેટનો મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ-2020 શરૂ થવા અંગે અનિશ્ચિતતા છે. કોરોના વાયરસના કારણે આ ટુર્નામેન્ટ 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી તે રમાશે કે નહીં રમાય તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

રાજસ્થાન રોયલ્સના પૂર્વ કોચ પેડી એપટને કહ્યું કે, જો ચાલુ વર્ષે આઈપીએલનું આયોજન નહીં થાય તો અનેક ક્રિકેટર ડિપ્રેશનમાં આવી શકે છે. લોકડાઉનના કારણે વર્તમાન સમયમાં ખેલાડીઓની માનસિક સ્થિતિ અને તેની સારવાર પર વાત કરતાં અપટને કહ્યું, દેશમાં કોરોના મહામારીના કારણે જો આઈપીએલ-13નું આયોજન નહીં થાય તો દેશ-વેશના અનેક પ્રતિભાશાળી ક્રિકેટર ડિપ્રેશનનો શિકાર બની શકે છે.

તેમણે કહ્યું, વૈશ્વિક સ્તર પર અચાનક આટલા લાંબા બ્રેકના કારણે માત્ર ખેલાડીઓ જ નહીં વિશ્વભરના લોકોમાં તણાવ, અસુરક્ષાની ભાવના વધશે. તમામે આ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.

ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફનો હિસ્સો રહેલા અપટને કહ્યું, આઈપીએલ સ્વાભાવિક રીતે ક્રિકેટર્સ માટે એક મોટું આયોજન અને દુધાળી ગાય છે. લોકડાઉન જેવી હાલતમાં જ્યારે કોઈ સ્વસ્થ અને સામાન્ય વ્યક્તિ ખુદને લઈ વધારે વિચારે છે ત્યારે એથલીટ્સની પણ ચિંતા વધવી સ્વભાવિક છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Head to Head: ભારત-ઈંગ્લેન્ડ ટી20માં 29 વાર થયું છે આમને-સામને, ટી20 વર્લ્ડકપમાં 5 વાર, જાણો કોણ-કોના પર પડ્યુ છે ભારે ?
Head to Head: ભારત-ઈંગ્લેન્ડ ટી20માં 29 વાર થયું છે આમને-સામને, ટી20 વર્લ્ડકપમાં 5 વાર, જાણો કોણ-કોના પર પડ્યુ છે ભારે ?
IND vs ENG: આજે સેમિફાઇનલમાં કેવી હશે ભારતની પ્લેઇંગ-11, કેટલા ફેરફાર સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો
IND vs ENG: આજે સેમિફાઇનલમાં કેવી હશે ભારતની પ્લેઇંગ-11, કેટલા ફેરફાર સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
Embed widget