શોધખોળ કરો

IND vs ENG 2nd Test: થર્ડ અમ્પાયરની મોટી ભૂલ, રહાણેને નૉટ આઉટ આપવા પર થયો વિવાદ

ચેન્નઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે પ્રથમ દિવસની રમત પૂરી થાય ત્યાં સુધી 6 વિકેટના નુકસાન પર 300 રન બનાવ્યા હતા.

ચેન્નઈ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના પ્રથમ દિવસે થર્ડ અમ્પાયરના ખોટા નિર્ણયના કારણે વિવાદ થયો હતો. વાસ્તવમાં, થર્ડ અમ્પાયર અનિલ ચૌધરીએ રહાણેને ત્યારે નોટ આઉટ આપ્યો જ્યારે ઈંગ્લેન્ડે તેની વિરુદ્ધ ડીઆરએસ લીધું હતું. પરંતુ બાદમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે રહાણે આઉટ હતો. પ્રથમ ઈનિંગની 75મીં ઓવરમાં જ્યારે જેક લીચના બીજા બોલ પર રહાણે શોર્ટ લેગ પર કેચ આઉટ થયો હતો ત્યારે ઈંગ્લિશ ટીમે જોરદાર અપીલ કરી હતી. પરંતુ મેદાન પરના અમ્પાયરે તેને નકારી દીધી હતી. તેના બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ડીઆરએસ લેવાનો નિર્ણય કર્યો હતો. થર્ડ અમ્પાયર અનિલ ચૌધરીએ સ્નીકો મીટરમાં જોયું કે બોલ રહાણેના બેટને અડ્યો નથી, તેના બાદ એલબીડબ્લ્યૂ પણ ચેક કર્યું પરંતુ રહાણે બચી ગયો. અમ્પાયરે તેને નોટઆઉટ આપી દીધો અને ઈંગ્લેન્ડે પોતાનો રિવ્યૂ ગુમાવી દીધો. જોકે બાદમાં ઈંગ્લેન્ડની ટીમે ઈશારામાં કહ્યું કે, તેઓ ગ્વલ્ઝને બોલ અડ્યો હતો. જો કે, બાદમાં અમ્પાયરની ભૂલ કારણે ઈગ્લેન્ડના એક ડીઆરએસ રેફરલને ફરી આપવામાં આવ્યો હતો.
મોટી સ્ક્રીન પર રિપ્લે જોઈને રૂટ ખૂબજ નિરાશ થયો હતો અને કેપ્ટને આ મામલે મેદાન પરના અમ્પાયરો સમક્ષ ઉઠાવ્યો હતો. બાદમાં આઈસીસીના નિયમ 3.6.8 હેઠળ રિવ્યૂ ઈંગ્લેન્ડ આપવામાં આવ્યું હતું. જો કે રહાણે બાદમાં 6 બોલ રમીને આઉટ થઈ ગયો હતો. મોઈન અલીએ 67 રનન પર તેને બોલ્ડ કર્યો હતો. ચેન્નઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસની રમત પૂરી થાય ત્યાં સુધી  ભારતે 6 વિકેટના નુકસાન પર 300 રન બનાવ્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી
ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Embed widget