શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

આ ક્રિકેટરને એક મેચ માટે મળતા હતા 200 રૂપિયા, હવે રમશે ટીમ ઈન્ડિયા તરફથી, જાણો વિગત

ફાસ્ટ બોલર નવદીપ સૈનીને વન ડે અને ટી-20 ટીમમાં પ્રથમ વખત સ્થાન મળ્યું છે. રણજી ટ્રોફીમાં નવદીપ સૈની દિલ્હી તરફથી રમે છે, પરંતુ મૂળ તે હરિયાણાના કરનાલનો છે.

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. 3 ઓગસ્ટથી શરૂ થતા પ્રવાસમાં ભારત બે ટેસ્ટ, ત્રણ વન ડે અને ત્રણ ટી20 મેચ રમશે. ભારતીય ટીમમાં નવદીપ સૈની અને રાહુલ ચહરને સામેલ કરવામાં આવ્યા છે. ફાસ્ટ બોલર નવદીપ સૈનીને વન ડે અને ટી-20 ટીમમાં પ્રથમ વખત સ્થાન મળ્યું છે. રણજી ટ્રોફીમાં નવદીપ સૈની દિલ્હી તરફથી રમે છે, પરંતુ મૂળ તે હરિયાણાના કરનાલનો છે. એક સમય એવો હતો કે કરનાલમાં લોકલ ટુર્નામેન્ટમાં રમતી વખતે તેને માત્ર 200 રૂપિયા મેચ ફી મળતી હતી. એટલું જ નહીં 2013 સુધી સૈની લેધર બોલથી નહીં ટેનિસ બોલથી ક્રિકેટ રમતો હતો. કરનાલ પ્રીમિયર લીગમાં દિલ્હીના પૂર્વ બોલર સુમિત નરવાલે તેની બોલિંગ જોઈને પ્રભાવિત થયો. જે બાદ સૈનીને દિલ્હી બોલાવ્યો. જ્યાં ગૌતમ ગંભીરને નેટ પ્રેક્ટિસ કરાવી. ગંભીર તેની બોલિંગ જોઈને હેરાન રહી ગયો અને દરરોજ નેટ પ્રેક્ટિસ માટે આવવાનું કહ્યું. જે તેના માટે મોટી સિદ્ધી હતી. ગંભીરે તેને સપોર્ટ કર્યો અને દિલ્હી રણજી ટીમમાં પસંદગી થઈ. 2013-14 ટીમમાં દિલ્હી રણજી ટીમમાં સિલેકશન થયા બાદ તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. સૈનીને 2018માં અફઘાનિસ્તાન સામે એક માત્ર ટેસ્ટ માટે  જ્યારે પ્રથમ વખતે ઈન્ટરનેશનલ ટીમમાં સામેલ કરવામાં આવ્યો ત્યોરે ગંભીરને તેનો મેન્ટર ગણાવ્યો હતો. હાલ આઈપીએલમાં તે RCB તરફથી રમે છે. ગુજરાતના કયા ટોચના મંત્રી ડાયાબિટીસ-બીપી હોવા છતાં સરકારમાં બિલ મૂકતા નથી, જાણો વિગત ગુજરાત વિધાનસભા સત્ર એક દિવસ લંબાવાયું ? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget