શોધખોળ કરો
IND v ENG: શુક્રવારથી ઓવલમાં અંતિમ ટેસ્ટ, ભારતીય ટીમમાં થઈ શકે છે 2 બદલાવ
1/5

આ ઉપરાંત ભારતીય ટીમ બે સ્પિનર સાથે મેદાનમાં ઉતરી શકે છે. આ મેચમાં ભારતીય ટીમ હાર્દિક પંડ્યાના સ્થાને રવિન્દ્ર જાડેજાનો પણ સમાવેશ કરી શકે છે. જો ટીમ મેનેજમેન્ટ અશ્વિનને આરામ આપવાનું વિચારશે તો એક કરૂણ નાયરનો પણ ટીમમાં સમાવેશ થઈ શકે છે.
2/5

ઓવલઃ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચ પૈકીની અંતિમ ટેસ્ટ મેચનો શુક્રવારથી ઓવલમાં પ્રારંભ થશે. ભારત હાલ સીરિઝમાં 3-1થી પાછળ છે. છેલ્લી અને અંતિમ મેચ જીતી ભારત નંબર-વન ટીમ તરીકે પ્રતિષ્ઠા જાળવી રાખવા મેદાનમાં ઉતરશે, જ્યારે ઇંગ્લેન્ડ તેના પૂર્વ કેપ્ટન અન ઓપનર એલિસ્ટર કૂકને વિજય સાથે વિદાય આપવા મેદાનમાં ઉતરશે.
Published at : 06 Sep 2018 12:24 PM (IST)
View More




















