શોધખોળ કરો

IND vs AUS: સિડનીમાં ટીમ ઈન્ડિયાની 34 રને હાર, રોહિત શર્માની સદી એળે ગઈ

1/3
 ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 288 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજાએ 59, શોન માર્શે 54 અને પીટર હેન્ડકોમ્બે 73 રનનું યોગદાન આપ્યું હતું. માર્કસ સ્ટોયનિસ 47 રને અણનમ રહ્યો હતો. ભારત તરફથી ભુવનેશ્વર અને કુલદીપે 2-2 વિકેટ લીધી હતી. જાડેજાને એક સફળતા મળી હતી.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 288 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજાએ 59, શોન માર્શે 54 અને પીટર હેન્ડકોમ્બે 73 રનનું યોગદાન આપ્યું હતું. માર્કસ સ્ટોયનિસ 47 રને અણનમ રહ્યો હતો. ભારત તરફથી ભુવનેશ્વર અને કુલદીપે 2-2 વિકેટ લીધી હતી. જાડેજાને એક સફળતા મળી હતી.
2/3
સિડની: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ વનડે મેચોની પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાને 34 રને હારનો સામનો કરવો પડ્યો છે. સિડનીમાં રમાયેલી આ વનડેમાં રોહિત શર્માએ શાનદાર 133 રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાએ 289 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં ટીમ ઇન્ડિયા 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 254 રન જ બનાવી શકી હતી.
સિડની: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ વનડે મેચોની પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાને 34 રને હારનો સામનો કરવો પડ્યો છે. સિડનીમાં રમાયેલી આ વનડેમાં રોહિત શર્માએ શાનદાર 133 રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાએ 289 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં ટીમ ઇન્ડિયા 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 254 રન જ બનાવી શકી હતી.
3/3
ટીમ ઇન્ડિયા તરફથી મહેન્દ્રસિંહ ધોનીએ 51 રન નોંધાવ્યા હતા જ્યારે કેપ્ટન વિરાટ કોહલી માત્ર 3 રન બનાવી રિચર્ડસનની ઓવરમાં માર્કસ સ્ટોઇનિસના હાથે કેચ આઉટ થઈ ગયો હતો.
ટીમ ઇન્ડિયા તરફથી મહેન્દ્રસિંહ ધોનીએ 51 રન નોંધાવ્યા હતા જ્યારે કેપ્ટન વિરાટ કોહલી માત્ર 3 રન બનાવી રિચર્ડસનની ઓવરમાં માર્કસ સ્ટોઇનિસના હાથે કેચ આઉટ થઈ ગયો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
Embed widget