શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયાને બીજી વન ડેમાં હરાવ્યા પછી વિરાટે ક્યા ભારતીય બોલરનાં કર્યાં જોરદાર વખાણ ? જાણો વિગત

1/3
એડિલેડઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ મેચની શ્રેણી પૈકીની એડિલેડમાં રમાયેલી બીજી મેચમાં મંગળવારે ભારતનો 6 વિકેટથી વિજય થયો હતો. આ સાથે જ સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા આપેલા 299 રનનો ટાર્ગેટ ભારતે 49.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. મેચ જીત્યા બાદ પ્રેઝન્ટેશનમાં ધોનીએ સ્વિંગ બોલર ભુવનેશ્વર કુમારના જોરદાર વખાણ કર્યા હતા.
એડિલેડઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ મેચની શ્રેણી પૈકીની એડિલેડમાં રમાયેલી બીજી મેચમાં મંગળવારે ભારતનો 6 વિકેટથી વિજય થયો હતો. આ સાથે જ સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા આપેલા 299 રનનો ટાર્ગેટ ભારતે 49.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. મેચ જીત્યા બાદ પ્રેઝન્ટેશનમાં ધોનીએ સ્વિંગ બોલર ભુવનેશ્વર કુમારના જોરદાર વખાણ કર્યા હતા.
2/3
જેના કારણે ઓસ્ટ્રેલિયા 300 રનનો સ્કોર પાર કરી શક્યું નહોતું. ભુવીએ બોલ દ્વારા શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ડેથ ઓવરમાં બોલિંગમાં આવ્યો અને ભારતને ગેમમાં પરત લાવ્યો હતો. ભુવનેશ્વરે 10 ઓવરમાં 45 રન આપીને 4 વિકેટ લીધી હતી.
જેના કારણે ઓસ્ટ્રેલિયા 300 રનનો સ્કોર પાર કરી શક્યું નહોતું. ભુવીએ બોલ દ્વારા શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ડેથ ઓવરમાં બોલિંગમાં આવ્યો અને ભારતને ગેમમાં પરત લાવ્યો હતો. ભુવનેશ્વરે 10 ઓવરમાં 45 રન આપીને 4 વિકેટ લીધી હતી.
3/3
કોહલીએ કહ્યું કે, ભુવનેશ્વર કુમારે ડેથ ઓવરના સ્પેલમાં 15 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જેના કારણે યજમાન ટીમ 30 રન ઓછા બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાએ ધીમી પણ મક્કમ શરૂઆત કરી ત્યારે ભુવનેશ્વર કુમારે ફીંચને આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. આ ઉપરાંત જ્યારે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન શોન માર્શ અને ગ્લેન મેક્સવેલ અંતિમ ઓવરમાં આક્રમક બેટિંગ કરતા હતા ત્યારે ભુવનેશ્વરે બંનેને એક જ ઓવરમાં આઉટ કરીને રન ગતિ પર બ્રેક મારી હતી.
કોહલીએ કહ્યું કે, ભુવનેશ્વર કુમારે ડેથ ઓવરના સ્પેલમાં 15 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જેના કારણે યજમાન ટીમ 30 રન ઓછા બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાએ ધીમી પણ મક્કમ શરૂઆત કરી ત્યારે ભુવનેશ્વર કુમારે ફીંચને આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. આ ઉપરાંત જ્યારે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન શોન માર્શ અને ગ્લેન મેક્સવેલ અંતિમ ઓવરમાં આક્રમક બેટિંગ કરતા હતા ત્યારે ભુવનેશ્વરે બંનેને એક જ ઓવરમાં આઉટ કરીને રન ગતિ પર બ્રેક મારી હતી.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget