શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયા રવાના થતા પહેલા ધોનીએ માતાજીના કર્યા દર્શન, ભજન-કીર્તનમાં લીધો હિસ્સો, જાણો વિગતે
1/4

દેવડી માતામાં ધોનીને ખૂબ શ્રદ્ધા છે. તે જ્યારે પણ રાંચી આવે છે ત્યારે દેવડી માતાના દર્શનાર્થે જાય છે. કોઈપણ સીરિઝની શરૂઆતમાં ધોની આ મંદિરના દર્શન કરી ટીમ અને ખુદની સફળતા માટે પ્રાર્થના કરે છે.
2/4

ઓસ્ટ્રેલિયા સીરિઝ ધોનીના ફોર્મમાં આવવા માટેનો સારો સમય માનવામાં આવે છે. વન ડે શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા રવાના થવા પહેલા ધોનીએ રાંચીના દેવડી માતાના મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યાં ધોનીએ પૂજા-અર્ચના કરી અને લગભગ અડધો કલાક સુધી ભજન-કીર્તનમાં પણ હિસ્સો લીધો.
Published at : 05 Jan 2019 06:23 PM (IST)
View More





















