શોધખોળ કરો
કયા બે ગુજરાતી ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામે એક પણ મેચ ન રમ્યા છતાં બની ગયા ઈતિહાસનો ભાગ, જાણો વિગત

1/3

હાર્દિક પંડ્યા અને પાર્થિવ પટેલને શ્રેણીમાં એક પણ મેચ રમવાની તક મળી નહોતી. તેમ છતાં તેઓ ઓસ્ટ્રેલિયામાં સૌપ્રથમ ટેસ્ટ શ્રેણી જીતનારી ભારતીય ટીમનો હિસ્સો હતા. હાર્દિક, પાર્થિવ ઉપરાંત ભુવનેશ્વર કુમારને પણ શ્રેણીમાં એક પણ મેચમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. છતાં તે ઐતિહાસિક શ્રેણીનો હિસ્સો બન્યો હતો.
2/3

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાયેલી શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ વરસાદના કારણે ડ્રૉ થઇ હતી. ટીમ ઇન્ડિયા ચાર મેચની સીરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી હતી. તેની સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઇતિહાસ રચી દીધો હતો. ભારતે 72 વર્ષ બાદ કાંગારુઓને તેના જ ઘરઆંગણે હાર આપી ટેસ્ટ શ્રેણી જીતી હતી.
3/3

સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમાં બીજા વિકેટકિપર તરીકે ગુજરાતી વિકેટકિપર બેટ્સમેન પાર્થિવ પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સીરિઝમાં અધવચ્ચેથી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ સામેલ કરવામાં આવ્યો હતો.
Published at : 07 Jan 2019 05:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
