શોધખોળ કરો
આરામના બહાને ટીમમાંથી બહાર કરાતાં રવિન્દ્ર જાડેજાએ કાઢ્યો શું બળાપો? ટ્વિટ વાયરલ થતાં શું કર્યું?
1/4

ટીમ ઇન્ડિયાની પસંદગી થતા જ રવિન્દ્ર જાડેજાએ એક ટ્વિટ કરી હતી જેમાં તે થોડો નિરાશ લાગતો હતો. જાડેજાએ ટ્વિટર હેન્ડલ પર ઘોડા સાથેની તસવીર પોસ્ટ કરી કેપ્શન લખ્યુ, 'પોતાની અસફળતાથી પોતાની વાપસીને મજબૂત બનાવો.' જાડેજાની આ ટ્વિટ થોડા સમયમાં જ વાયરલ થઇ હતી. જોકે, તે બાદ તેણે આ ટ્વિટ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી હટાવી લીધી હતી. મહત્વપૂર્ણ છે કે શ્રીલંકા સામેની શ્રેણીમાં પણ રવિન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવ્યો હતો.
2/4

પ્રથમ ત્રણ વનડે માટે પસંદ કરવામાં આવેલ ટીમમાં અશ્વિન અને જાડેજાનું નામ સામેલ નથી. અશ્વિન હાલમાં બન્ને કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યા છે અને આ જ કારણે તેમની પસંદગી કરવામાં આવી નથી. જાડેજાની પસંદગી ન થતા સોશિયલ મીડિયા દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી.
Published at : 11 Sep 2017 11:16 AM (IST)
View More























