શોધખોળ કરો

ન્યૂઝીલેન્ડ સામે વન ડે બાદ ટેસ્ટ શ્રેણીમાં ભારતના વ્હાઇટવોશ માટે આ 3 કારણો રહ્યા જવાબદાર, જાણો

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત સળંગ બીજી ટેસ્ટ હાર્યુ.

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડે ક્રાઇસ્ટચર્ચ ખાતેની બીજી ટેસ્ટમાં ભારતને 7 વિકેટે હરાવી સીરિઝ 2-0થી પોતાના નામે કરવાની સાથે વન ડે બાદ ટેસ્ટ શ્રેણીમાં પણ ભારતનો વ્હાઇટ વોશ કર્યો હતો. બીજી ટેસ્ટમાં ભારતીય બોલર્સે ન્યૂઝીલેન્ડને 235 રનમાં ઓલઆઉટ કરી ભારતને 7 રનની લીડ અપાવી હતી, પરંતુ બેટ્સમેનો બીજી ઈનિંગમાં ખાસ ઉકાળી ન શકતા ભારતની ભૂંડી હાર થઈ હતી. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત સળંગ બીજી ટેસ્ટ હાર્યુ હતું. નવી ઓપનિંગ જોડીઃ પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલની નવી ઓપનિંગ જોડી ન્યૂઝીલેન્ડ સામે કંઈ ખાસ ઉકાળી શકી નહોતી. બંને ઓપનરોએ 4 ઈનિંગમાં મળી 1-1 ફિફ્ટી મારી હતી. તેઓ ભારતને મજબૂત શરૂઆત અપાવી શક્યા નહોતા. જે બાદ મિડલ ઓર્ડરના બેટ્સમેનો પણ લાંબી ઈનિંગ રમી શક્યા નહોતા. વન ડાઉન પુજારા, ચોથા ક્રમે કોહલી, પાંચમા ક્રમે રહાણે, છટ્ઠા નંબરે વિહારી, સાતમા ક્રમે પંત, આઠમા ક્રમે અશ્વિન/જાડેજા ઉપયોગી બેટિંગ કરી શક્યા નહોતા. પૂંછડિયા બેટ્સમેનો પડ્યા ભારેઃ ભારતને દર વખતની જેમ આ સીરિઝમાં પણ પૂંછડીયા બેટ્સમેનો ભારે પડ્યા હતા. બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ન્યૂઝીલેન્ડે 153 રન પર  વિકેટ ગુમાવી દીધા બાદ પૂંછડીયા બેટ્સમેનો 235 રન સુધી ઈનિંગ ખેંચી ગયા હતા. પ્રથમ ટેસ્ટમાં પણ ન્યૂઝીલેન્ડના છેલ્લા ત્રણ બેટ્સમેનોએ 123 ઉમેર્યા હતા. બંને ટીમ વચ્ચે પૂંછડીયા બેટ્સમેનોની બેટિંગ હારનું સૌથી મોટું કારણ હતું. ટીમ પસંદગીમાં ખાધો મારઃ કોહલીએ ટીમ પસંદગીમાં પણ માર ખાધો હતો. બંને ટેસ્ટમાં તેણે ભારતના ટેસ્ટ અનુભવી વિકેટકિપર બેટ્સમેન સાહાના બદલે પંત પર ભરોસો મુક્યો હતો. પંત કેપ્ટનના ભરોસા પર ખરો ઉતરી શક્યો નહોતો. બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ પાંચ ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતર્યુ હતું, જ્યારે ભારત એક સ્પિનર અને ત્રણ ફાસ્ટ બોલર સાથે ઉતર્યુ હતું. દક્ષિણ આફ્રિકા સામેની વન ડે સીરિઝમાં ટીમ ઈન્ડિયામાંથી આ ખેલાડીઓની થઈ શકે છે હકાલપટ્ટી, જાણો કોને મળશે મોકો ભારત પ્રવાસ માટે દક્ષિણ આફ્રિકાની ટીમ જાહેર, આ દિગ્ગજોની થઈ વાપસી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.