શોધખોળ કરો
ભારત-પાકિસ્તાનના મહામુકાબલામાં ધોનીએ આ નંબર પર બેટિંગમાં ઉતરવું જોઇએઃ ઝહીર ખાને આપી આ સલાહ
1/4

ઉલ્લેખનીય છે કે, હોંગકોંગ વિરુદ્ધ રમાયેલી પહેલી વનડેમાં મહેન્દ્ર સિંહ ધોની શૂન્ય રન પર જ આઉટ થઇ ગયો હતો. હવે મહામુકાબલામાં ધોનીની જવાબદારી વધી જાય છે.
2/4

ઝહીર ખાનનું માનવું છે કે, ભારત અને પાકિસ્તાનની મેચ હંમેશા રસાકસી વાળી રહે છે. તેને કહ્યું કે, ‘‘વર્લ્કકપને ધ્યાનમાં રાખતા મને લાગે છે કે ચોથા નંબર પર બેટિંગ કરવા ધોની જેવા મહાન ખેલાડીને આવવું જોઇએ. આ ખુબ મહત્વનુ સ્થાન છે, જ્યાં પરિસ્થિતિઓને આધીન દબાણ ઝીલવું પડે છે.’’
Published at : 19 Sep 2018 10:11 AM (IST)
View More





















