શોધખોળ કરો

વિરાટ કોહલીએ તોડી નાખ્યો સચિન અને સેહવાગનો આ રેકોર્ડ, ડોન બ્રેડમેનને પણ છોડ્યા પાછળ

કોહલીએ પોતાની 81મી મેચમાં 138મી પારીમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.

નવી દિલ્હીઃ વિરાટ કોહલીએ સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગનો ટેસ્ટમાં સૌથી વધારે બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વિરાટ હવે ટેસ્ટમાં સૌથી વધારે બેવડી સદી ફટકારનાર ભારતીય બૅટ્સમેન બની ગયો છે. શુક્રવારે દક્ષિણ આફ્રિકા સામે પૂણેમાં રમાય રહેલી ટેસ્ટના બીજા દિવસે ભારતીય કૅપ્ટને ટેસ્ટ કારકિર્દીની સાતમી બેવડી સદી ફટકારી હતી. સાથે જ વિરાટે ટેસ્ટ ક્રિકેટમાં 7000 રન પૂરા કર્યા હતા. કોહલીએ પોતાની 81મી મેચમાં 138મી પારીમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. આ પહેલાં સચિન તેંડુલકરે 200 ટેસ્ટ મેચોમાં 329 પારીઓ અને વિરેન્દ્ર સેહવાગે 104 ટેસ્ટ મેચોની 180 પારીઓમાંથી 6-6 ડબલ સેન્ચુરી બનાવી છે. વિરાટ કોહલીએ તોડી નાખ્યો સચિન અને સેહવાગનો આ રેકોર્ડ, ડોન બ્રેડમેનને પણ છોડ્યા પાછળ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સદી ફટકારવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બૅટ્સમેન ડોન બ્રેડમેનના નામે છે. બ્રેડમેને 52 ટેસ્ટ મેચમાં 12 બેવડી સદી ફટકારી છે. શ્રીલંકાના કુમાર સંગાકારાએ 11 અને બ્રાયન લારાએ 9 બેવડી સદી ફટકારી છે.જ્યારે ઇંગ્લેન્ડના વોલી હેમેંડે 85 ટેસ્ટની 180 ઇનિંગમાં 7 અને જય વર્ધનેએ 149 ટેસ્ટમાં 7 ડબલ સેન્ચુરી ફટકારી છે. કોહલીએ આ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 7000 રન પણ પૂરા કરી લીધા છે. તેણે 138 ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. તે સૌથી ઓછા સમયમાં આ સિદ્ધી મેળવનાર ખેલાડી છે. તે ઓછી મેચોમાં આ સ્થાને પહોંચનાર ત્રીજો ભારતીય બેટ્સેન છે. વિરાટ કોહલીએ તોડી નાખ્યો સચિન અને સેહવાગનો આ રેકોર્ડ, ડોન બ્રેડમેનને પણ છોડ્યા પાછળ વિરાટ કોહલીએ કૅપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં નવમી વખત 150નો આંકડો પાર કર્યો છે. બ્રેડમેને 8 વખત કૅપ્ટન તરીકે 150+ આંડકો પાર કર્યો છે. બ્રાયન લારા, મહેલા જયવર્ધને, ગ્રીમ સ્મિથ અને માઇકલ ક્લાર્કે સાત વખત આ આંકડો પાર કર્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
Embed widget