શોધખોળ કરો

ક્રિકેટરોમાં છવાયો કોરોનાનો ડરઃ ભુવનેશ્વર કુમારે કહ્યું- મામલો ગંભીર, અમે બોલ ચમકાવવા માટે.....

ભુવનેશ્વર કુમારે જણાવ્યું હતું કે બીજી ટીમોની જેમ ભારતીય ખેલાડીઓને પણ પ્રશંસકોથી દૂર રહેવા માટે કહ્યું છે. ટીમ ડોક્ટરે નિર્દેશ કર્યો છે કે શું કરીએ અને શું ના કરીએ.

ધર્મશાલા: આખી દુનિયામાં કોરોના વાયરસના કારણે હજારો લોકોના મોત થયા છે. હવે તેણે ભારતમાં પણ પગપેસારો કર્યો છે. ક્રિકેટ ઉપર પણ કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે. ભારતમાં આ વાયરસની અસરથી કોઈ મેચ સ્થગિત કે રદ તો થઈ નથી પણ ખેલાડીઓના મનમાં તેનો ડર છે. ટીમ ઇન્ડિયામાં વાપસી કરનાર ભુવનેશ્વર કુમારે ધર્મશાલામાં કોરોના વાયરસને એક ગંભીર મુદ્દો કર્યો છે. ભુવનેશ્વરે કહ્યું હતું કે ગુરુવારે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ વન-ડેમાં કોરોના વાયરસના સંક્રમણ જોતા સાવધાની રાખીશું. ભુવીએ સ્પષ્ટપણે કહ્યું છે કે આ મામલે આજે ડોકટરોની ટીમ સાથેની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. સ્પોર્ટ્સ હર્નીયા સર્જરી બાદ ટીમમાં વાપસી કરનાર જમણા હાથના ઝડપી બોલર ભુવેનેશ્વરે કહ્યું કે, અમે ફક્ત બોલ ઉપર લાળનો ઉપયોગ ન કરવાનો વિચાર કર્યો છે. પરંતુ હું હમણાં એમ નથી કહી શકતો કે અમે બોલ ચમકવા માટે લાળનો ઉપયોગ કરીશું જ નહીં. જો અમે બોલ નહીં ચમકાવીએ તો અમારી પીટાઈ થઈ જશે. અને પછી તમે લોકો જ કહેશો કે તમે સારી બોલિંગ નથી કરી રહ્યા. ભુવનેશ્વર કુમારે જણાવ્યું હતું કે બીજી ટીમોની જેમ ભારતીય ખેલાડીઓને પણ પ્રશંસકોથી દૂર રહેવા માટે કહ્યું છે. ટીમ ડોક્ટરે નિર્દેશ કર્યો છે કે શું કરીએ અને શું ના કરીએ. જેમ કે નિયમિત રીતે હાથ ધોઈએ અને પ્રશસંકોની નજીક ના જઈએ. દક્ષિણ આફ્રિકાના કોચ માર્ક બાઉચરે પણ કહ્યું છે કે ભારતમાં રહેવા દરમિયાન સંક્રમણના ખતરાને જોતા ટીમ હાથ મિલાવવાથી બચતી જોવા મળી શકે છે. દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણનો ખતરો છતા દક્ષિણ આફ્રિકાએ પોતાની મેડિકલ અને સુરક્ષા ટીમની મંજૂરી પછી પ્રવાસ માટે હા પાડી હતી. ભારતમાં કોરોના વાયરસનાં 59થી વધુ કેસ નોંધાયા છે. ભુવીએ કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં અમે તમામ જરૂરી સાવચેતી રાખી રહ્યા છીએ. ભારતે ગુરુવારે સાઉથ આફ્રિકા સામે પ્રથમ વનડે મેચ રમવાની છે. આ પછી, બીજી વનડે 15 માર્ચે લખનઉમાં અને ત્યારબાદ ત્રીજી વનડે 18 માર્ચે કોલકાતામાં રમાશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે

વિડિઓઝ

Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
Embed widget