ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજાની બોલિંગની ફિરકીના કારણે ભારતે શ્રીલંકાના સલામી બેટ્સમેન દિમુથ કરૂણારત્નેની શાનદાર સદી બનાવી હોવા છતાં બીજી ક્રિકેટ ટેસ્ટના ચોથા દિવસે ચા બ્રેક પહેલા શ્રીલંકાને એક ઈનિંગ અને 53 રનથી હરાવી ત્રણ મેચોની સીરિઝમાં 2-0થી લીડ બનાવી હતી. વિશ્વની નંબર વન ટીમ ભારતે સતત આઠમી સીરિઝ જીતી છે.
2/3
નવી દિલ્લી: ભારત માટે બીજી ટેસ્ટ મેચ પુરી થયાના થોડાક જ કલાકોમાં ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આ મેચમાં ટીમ ઈંડિયાના જીતનો હિરો રહેલા રવિન્દ્ર જાડેજાએ નિયમોનું ઉલ્લંઘન કરવાના લીધે ત્રીજી ટેસ્ટ મેચમાંતી મેચ રેફરીએ સસ્પેંડ કર્યો છે.
3/3
તમને જણાવી દઈએ કે ભારત મેજબાન ટીમ શ્રીલંકા વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચોની સીરિઝ પર 2-0થી લીડ મેળવીને જીતી લીધી છે.