શોધખોળ કરો

ભારતના આ બે સ્ટાર ક્રિકેટર્સની પત્નિઓ છે પ્રેગનન્ટ, બંને બહુ જલદી બનશે પાપા, જાણો વિગત

1/5
ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, રોહિત શર્માએ ડિસેમ્બર 2015માં રિતીકા સાજદેહ સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન પહેલા બંન્ને લગભગ 6 વર્ષ સુધી એક-બીજાને જાણતા હતાં. આ દરમિયાન બંન્ને પ્રોફેશનલ રીતે મળતા હતાં.
ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, રોહિત શર્માએ ડિસેમ્બર 2015માં રિતીકા સાજદેહ સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન પહેલા બંન્ને લગભગ 6 વર્ષ સુધી એક-બીજાને જાણતા હતાં. આ દરમિયાન બંન્ને પ્રોફેશનલ રીતે મળતા હતાં.
2/5
ત્યારે રિતિકા સ્પોર્ટસ ઈવેન્ટ મેનેજર તરીકે કામ કરતી હતી. સાથે જ તે રોહિત શર્માની પર્સનલ મેનેજર પણ હતી. રોહિતે રિતિકાની બોરિવલી સ્પોર્ટસ ક્લબમાં પ્રપોઝ કર્યું હતું. ત્યારથી આ કપલ ક્રિકેટ પ્રસશંકોનું ફેવરેટ કપલ બની ગયું છે.
ત્યારે રિતિકા સ્પોર્ટસ ઈવેન્ટ મેનેજર તરીકે કામ કરતી હતી. સાથે જ તે રોહિત શર્માની પર્સનલ મેનેજર પણ હતી. રોહિતે રિતિકાની બોરિવલી સ્પોર્ટસ ક્લબમાં પ્રપોઝ કર્યું હતું. ત્યારથી આ કપલ ક્રિકેટ પ્રસશંકોનું ફેવરેટ કપલ બની ગયું છે.
3/5
અમે એક-બીજાને 12-13 વર્ષની ઉંમરથી ઓળખીએ છીએ. અમે એક-બીજાની બગલમાં રહેલા હતાં. એ એવું હતું કે, જો હું પથ્થર ફેંકુ તો તેના ઘરમાં જઈને પડે. અમારા માતા-પિતાએ થોડો સમય લીધો પણ તેઓ માની ગયાં.
અમે એક-બીજાને 12-13 વર્ષની ઉંમરથી ઓળખીએ છીએ. અમે એક-બીજાની બગલમાં રહેલા હતાં. એ એવું હતું કે, જો હું પથ્થર ફેંકુ તો તેના ઘરમાં જઈને પડે. અમારા માતા-પિતાએ થોડો સમય લીધો પણ તેઓ માની ગયાં.
4/5
ભુવનેશ્વર કુમારની તો તે પોતાની પત્ની સાથે લગ્ન પહેલાં કેટલાંક દિવસો સુધી રિલેશનશિપમાં રહ્યો હતો. બંન્નેએ 23 નવેમ્બર 2017માં લગ્ન કર્યાં હતાં. પોતાના સંબંધ વિશે વાતચીત કરતા ભુવનેશ્વર કુમારે કહ્યું હતું કે, હું તેને બાળપણથી ઓળખુ છું. અમે એક જ કોલોનીમાં રહેતા હતાં.
ભુવનેશ્વર કુમારની તો તે પોતાની પત્ની સાથે લગ્ન પહેલાં કેટલાંક દિવસો સુધી રિલેશનશિપમાં રહ્યો હતો. બંન્નેએ 23 નવેમ્બર 2017માં લગ્ન કર્યાં હતાં. પોતાના સંબંધ વિશે વાતચીત કરતા ભુવનેશ્વર કુમારે કહ્યું હતું કે, હું તેને બાળપણથી ઓળખુ છું. અમે એક જ કોલોનીમાં રહેતા હતાં.
5/5
નવી દિલ્હી: આ સમય ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ માટે ઉત્સવ સમાન છે. કારણ કે ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ ખેલાડી પિતા બનવાના છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતીય વન-ડે ટીમના ઉપ-કેપ્ટન રોહિત શર્મા અને ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર ખુબ જ જલ્દી પિતા બનવાના છે.
નવી દિલ્હી: આ સમય ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ માટે ઉત્સવ સમાન છે. કારણ કે ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ ખેલાડી પિતા બનવાના છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતીય વન-ડે ટીમના ઉપ-કેપ્ટન રોહિત શર્મા અને ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર ખુબ જ જલ્દી પિતા બનવાના છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઝિમ્બાબ્વે સામેની અંતિમ T20 માં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે? કેપ્ટન શ્રેયસ ઐયરનો ખુલાસો
ઝિમ્બાબ્વે સામેની અંતિમ T20 માં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે? કેપ્ટન શ્રેયસ ઐયરનો ખુલાસો
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget