શોધખોળ કરો

ક્રિસ ગેલે ભારતના ક્યા સુપરસ્ટાર ક્રિકેટર સામે કર્યો વિશ્વાસઘાતનો આક્ષેપ? કઈ બે ઈચ્છા વ્યક્ત કરી?

1/7
 જો આ આંકડા મારી કાબેલિયત સાબિત કરવામાં ઓછા હોય તો હું નથી જાણતો કે, મારે હજુ કેવો દેખાવ કરવો જોઇએ. ગેલે કહ્યું કે, હવે મારી બે ઇચ્છા છે એક તો કિંગ્સ ઇલેવન પંજાબને આઈપીએલમાં ચેમ્પિયન બનાવવી અને બીજું આગામી વર્ષે વેસ્ટ ઇન્ડીઝ ટીમને વર્લ્ડ કપ અપાવવો.
જો આ આંકડા મારી કાબેલિયત સાબિત કરવામાં ઓછા હોય તો હું નથી જાણતો કે, મારે હજુ કેવો દેખાવ કરવો જોઇએ. ગેલે કહ્યું કે, હવે મારી બે ઇચ્છા છે એક તો કિંગ્સ ઇલેવન પંજાબને આઈપીએલમાં ચેમ્પિયન બનાવવી અને બીજું આગામી વર્ષે વેસ્ટ ઇન્ડીઝ ટીમને વર્લ્ડ કપ અપાવવો.
2/7
આઈપીએલનો અડધો પડાવ પૂર્ણ થયો છે ત્યારે ગેલે આરસીબી દ્વારા તેને રિટેન ન કરાયા અંગે પ્રતિક્રિયા આપી છે. ગેલે કહ્યું કે, આરસીબી દ્વારા મને રિટેન ન કરવો દુઃખદ હતું. મેં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેનો પુરાવો મારી ૨૧ સદી અને સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ છે.
આઈપીએલનો અડધો પડાવ પૂર્ણ થયો છે ત્યારે ગેલે આરસીબી દ્વારા તેને રિટેન ન કરાયા અંગે પ્રતિક્રિયા આપી છે. ગેલે કહ્યું કે, આરસીબી દ્વારા મને રિટેન ન કરવો દુઃખદ હતું. મેં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેનો પુરાવો મારી ૨૧ સદી અને સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ છે.
3/7
 આઈપીએલમાં અંતિમ સમયે ગેલને કિંગ્સ ઈલેવન પંજાબે બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગેલે પોતાની પસંદગીને યોગ્ય ઠેરવતાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે આ સિઝનની ચાર મેચમાં ૨૫૨ રન બનાવ્યા છે. જેમાં એક સદી અને બે અર્ધી સદી સામેલ છે.
આઈપીએલમાં અંતિમ સમયે ગેલને કિંગ્સ ઈલેવન પંજાબે બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગેલે પોતાની પસંદગીને યોગ્ય ઠેરવતાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે આ સિઝનની ચાર મેચમાં ૨૫૨ રન બનાવ્યા છે. જેમાં એક સદી અને બે અર્ધી સદી સામેલ છે.
4/7
 આઈપીએલ ઓક્શનમાં પણ મારામાં આરસીબીએ રસ ના બતાવ્યો ત્યારે હું સમજી ગયો કે, આરસીબી મને ટીમમાં સામેલ કરવાના મૂડમાં નથી. મને આઘાત એ વાતનો લાગ્યો કે, વચન નહીં પાળ્યા પછી આરસીબી મેનેજમેન્ટનો મને કોઈ ફોન આવ્યો નહોતો અને તેમણે મને જાણ કરવાનું સૌજન્ય પણ ના દાખવ્યું.
આઈપીએલ ઓક્શનમાં પણ મારામાં આરસીબીએ રસ ના બતાવ્યો ત્યારે હું સમજી ગયો કે, આરસીબી મને ટીમમાં સામેલ કરવાના મૂડમાં નથી. મને આઘાત એ વાતનો લાગ્યો કે, વચન નહીં પાળ્યા પછી આરસીબી મેનેજમેન્ટનો મને કોઈ ફોન આવ્યો નહોતો અને તેમણે મને જાણ કરવાનું સૌજન્ય પણ ના દાખવ્યું.
5/7
ગેલે દાવો કર્યો છે કે, આરસીબીએ નિલામી પહેલાં ફોન કરી મને રિટેન કરવાનો ભરોંસો આપ્યો હતો પરંતુ પછીથી બીજા ખેલાડીઓને રીટેન કરાયા ત્યારે મને આંચકો લાગેલો. રિટેન કરવાનો સમય જતો રહ્યો પછી મને ફોન કરીને એવું કહેવાયેલું કે, આઈપીએલ ઓક્શનમાં આરસીબી દ્વારા મનેને રાઇટ ટુ મેચ કાર્ડ દ્વારા ખરીદી લેવાશે.
ગેલે દાવો કર્યો છે કે, આરસીબીએ નિલામી પહેલાં ફોન કરી મને રિટેન કરવાનો ભરોંસો આપ્યો હતો પરંતુ પછીથી બીજા ખેલાડીઓને રીટેન કરાયા ત્યારે મને આંચકો લાગેલો. રિટેન કરવાનો સમય જતો રહ્યો પછી મને ફોન કરીને એવું કહેવાયેલું કે, આઈપીએલ ઓક્શનમાં આરસીબી દ્વારા મનેને રાઇટ ટુ મેચ કાર્ડ દ્વારા ખરીદી લેવાશે.
6/7
 ક્રિસ ગેલે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરબીસી)ના મેનેજમેન્ટ પર વિશ્વાસઘાતનો આક્ષેપ મૂક્યો છે. ગેલે કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ નથી આપ્યું પણ તેનો ઈશારો રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરબીસી)ના કેપ્ટન વિરાટ કોહલી તરફ હોવાનું મનાય છે. ગેલનો દાવો છે કે તેને રીટેઈન કરવાનું વચન આપીને આરસીબી ફરી ગઈ.
ક્રિસ ગેલે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરબીસી)ના મેનેજમેન્ટ પર વિશ્વાસઘાતનો આક્ષેપ મૂક્યો છે. ગેલે કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ નથી આપ્યું પણ તેનો ઈશારો રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરબીસી)ના કેપ્ટન વિરાટ કોહલી તરફ હોવાનું મનાય છે. ગેલનો દાવો છે કે તેને રીટેઈન કરવાનું વચન આપીને આરસીબી ફરી ગઈ.
7/7
બેંગલુરૂઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની સીઝન 11માં સૌથી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરબીસી)એ ક્રિસ ગેલને રિટેન ન કર્યો તેના કારણે ક્રિકેટ ચાહકોને સૌથી મોટો આંચકો લાગ્યો હતો. ગેલ જેવા ખેલાડીને કેમ ના જાળવવામાં આવ્યો એ સવાલ સૌને સતાવી રહ્યો છે ત્યારે હવે આ મામલે ક્રિસ ગેલે મોં ખોલ્યું છે.
બેંગલુરૂઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની સીઝન 11માં સૌથી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરબીસી)એ ક્રિસ ગેલને રિટેન ન કર્યો તેના કારણે ક્રિકેટ ચાહકોને સૌથી મોટો આંચકો લાગ્યો હતો. ગેલ જેવા ખેલાડીને કેમ ના જાળવવામાં આવ્યો એ સવાલ સૌને સતાવી રહ્યો છે ત્યારે હવે આ મામલે ક્રિસ ગેલે મોં ખોલ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Embed widget