શોધખોળ કરો

ક્રિસ ગેલે ભારતના ક્યા સુપરસ્ટાર ક્રિકેટર સામે કર્યો વિશ્વાસઘાતનો આક્ષેપ? કઈ બે ઈચ્છા વ્યક્ત કરી?

1/7
 જો આ આંકડા મારી કાબેલિયત સાબિત કરવામાં ઓછા હોય તો હું નથી જાણતો કે, મારે હજુ કેવો દેખાવ કરવો જોઇએ. ગેલે કહ્યું કે, હવે મારી બે ઇચ્છા છે એક તો કિંગ્સ ઇલેવન પંજાબને આઈપીએલમાં ચેમ્પિયન બનાવવી અને બીજું આગામી વર્ષે વેસ્ટ ઇન્ડીઝ ટીમને વર્લ્ડ કપ અપાવવો.
જો આ આંકડા મારી કાબેલિયત સાબિત કરવામાં ઓછા હોય તો હું નથી જાણતો કે, મારે હજુ કેવો દેખાવ કરવો જોઇએ. ગેલે કહ્યું કે, હવે મારી બે ઇચ્છા છે એક તો કિંગ્સ ઇલેવન પંજાબને આઈપીએલમાં ચેમ્પિયન બનાવવી અને બીજું આગામી વર્ષે વેસ્ટ ઇન્ડીઝ ટીમને વર્લ્ડ કપ અપાવવો.
2/7
આઈપીએલનો અડધો પડાવ પૂર્ણ થયો છે ત્યારે ગેલે આરસીબી દ્વારા તેને રિટેન ન કરાયા અંગે પ્રતિક્રિયા આપી છે. ગેલે કહ્યું કે, આરસીબી દ્વારા મને રિટેન ન કરવો દુઃખદ હતું. મેં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેનો પુરાવો મારી ૨૧ સદી અને સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ છે.
આઈપીએલનો અડધો પડાવ પૂર્ણ થયો છે ત્યારે ગેલે આરસીબી દ્વારા તેને રિટેન ન કરાયા અંગે પ્રતિક્રિયા આપી છે. ગેલે કહ્યું કે, આરસીબી દ્વારા મને રિટેન ન કરવો દુઃખદ હતું. મેં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેનો પુરાવો મારી ૨૧ સદી અને સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ છે.
3/7
 આઈપીએલમાં અંતિમ સમયે ગેલને કિંગ્સ ઈલેવન પંજાબે બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગેલે પોતાની પસંદગીને યોગ્ય ઠેરવતાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે આ સિઝનની ચાર મેચમાં ૨૫૨ રન બનાવ્યા છે. જેમાં એક સદી અને બે અર્ધી સદી સામેલ છે.
આઈપીએલમાં અંતિમ સમયે ગેલને કિંગ્સ ઈલેવન પંજાબે બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગેલે પોતાની પસંદગીને યોગ્ય ઠેરવતાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે આ સિઝનની ચાર મેચમાં ૨૫૨ રન બનાવ્યા છે. જેમાં એક સદી અને બે અર્ધી સદી સામેલ છે.
4/7
 આઈપીએલ ઓક્શનમાં પણ મારામાં આરસીબીએ રસ ના બતાવ્યો ત્યારે હું સમજી ગયો કે, આરસીબી મને ટીમમાં સામેલ કરવાના મૂડમાં નથી. મને આઘાત એ વાતનો લાગ્યો કે, વચન નહીં પાળ્યા પછી આરસીબી મેનેજમેન્ટનો મને કોઈ ફોન આવ્યો નહોતો અને તેમણે મને જાણ કરવાનું સૌજન્ય પણ ના દાખવ્યું.
આઈપીએલ ઓક્શનમાં પણ મારામાં આરસીબીએ રસ ના બતાવ્યો ત્યારે હું સમજી ગયો કે, આરસીબી મને ટીમમાં સામેલ કરવાના મૂડમાં નથી. મને આઘાત એ વાતનો લાગ્યો કે, વચન નહીં પાળ્યા પછી આરસીબી મેનેજમેન્ટનો મને કોઈ ફોન આવ્યો નહોતો અને તેમણે મને જાણ કરવાનું સૌજન્ય પણ ના દાખવ્યું.
5/7
ગેલે દાવો કર્યો છે કે, આરસીબીએ નિલામી પહેલાં ફોન કરી મને રિટેન કરવાનો ભરોંસો આપ્યો હતો પરંતુ પછીથી બીજા ખેલાડીઓને રીટેન કરાયા ત્યારે મને આંચકો લાગેલો. રિટેન કરવાનો સમય જતો રહ્યો પછી મને ફોન કરીને એવું કહેવાયેલું કે, આઈપીએલ ઓક્શનમાં આરસીબી દ્વારા મનેને રાઇટ ટુ મેચ કાર્ડ દ્વારા ખરીદી લેવાશે.
ગેલે દાવો કર્યો છે કે, આરસીબીએ નિલામી પહેલાં ફોન કરી મને રિટેન કરવાનો ભરોંસો આપ્યો હતો પરંતુ પછીથી બીજા ખેલાડીઓને રીટેન કરાયા ત્યારે મને આંચકો લાગેલો. રિટેન કરવાનો સમય જતો રહ્યો પછી મને ફોન કરીને એવું કહેવાયેલું કે, આઈપીએલ ઓક્શનમાં આરસીબી દ્વારા મનેને રાઇટ ટુ મેચ કાર્ડ દ્વારા ખરીદી લેવાશે.
6/7
 ક્રિસ ગેલે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરબીસી)ના મેનેજમેન્ટ પર વિશ્વાસઘાતનો આક્ષેપ મૂક્યો છે. ગેલે કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ નથી આપ્યું પણ તેનો ઈશારો રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરબીસી)ના કેપ્ટન વિરાટ કોહલી તરફ હોવાનું મનાય છે. ગેલનો દાવો છે કે તેને રીટેઈન કરવાનું વચન આપીને આરસીબી ફરી ગઈ.
ક્રિસ ગેલે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરબીસી)ના મેનેજમેન્ટ પર વિશ્વાસઘાતનો આક્ષેપ મૂક્યો છે. ગેલે કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ નથી આપ્યું પણ તેનો ઈશારો રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરબીસી)ના કેપ્ટન વિરાટ કોહલી તરફ હોવાનું મનાય છે. ગેલનો દાવો છે કે તેને રીટેઈન કરવાનું વચન આપીને આરસીબી ફરી ગઈ.
7/7
બેંગલુરૂઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની સીઝન 11માં સૌથી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરબીસી)એ ક્રિસ ગેલને રિટેન ન કર્યો તેના કારણે ક્રિકેટ ચાહકોને સૌથી મોટો આંચકો લાગ્યો હતો. ગેલ જેવા ખેલાડીને કેમ ના જાળવવામાં આવ્યો એ સવાલ સૌને સતાવી રહ્યો છે ત્યારે હવે આ મામલે ક્રિસ ગેલે મોં ખોલ્યું છે.
બેંગલુરૂઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની સીઝન 11માં સૌથી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરબીસી)એ ક્રિસ ગેલને રિટેન ન કર્યો તેના કારણે ક્રિકેટ ચાહકોને સૌથી મોટો આંચકો લાગ્યો હતો. ગેલ જેવા ખેલાડીને કેમ ના જાળવવામાં આવ્યો એ સવાલ સૌને સતાવી રહ્યો છે ત્યારે હવે આ મામલે ક્રિસ ગેલે મોં ખોલ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Embed widget