શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IPL 2020: કઈ ટીમના કેપ્ટને અધવચ્ચેથી આપી દીધું રાજીનામુ, જાણો કોને બનાવાયો નવો કેપ્ટન
આઈપીએલ સીઝન 13ની 32મી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાવાની છે. તે પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
![IPL 2020: કઈ ટીમના કેપ્ટને અધવચ્ચેથી આપી દીધું રાજીનામુ, જાણો કોને બનાવાયો નવો કેપ્ટન ipl 2020 kolkata knight riders dinesh karthik to hand over captaincy to eoin morgan IPL 2020: કઈ ટીમના કેપ્ટને અધવચ્ચેથી આપી દીધું રાજીનામુ, જાણો કોને બનાવાયો નવો કેપ્ટન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/16213430/ipl-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તસ્વીર- કેકેઆર ટ્વિટર
IPL : આઈપીએલ સીઝન 13ની 32મી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાવાની છે. તે પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમના કેપ્ટન દિનેશ કાર્તિકે પોતાની કેપ્ટનની જવાબદારી ઈયોન મોર્ગનને સોંપી દીધી છે. નાઈટ રાઈડર્સે એક નિવેદનમાં કહ્યું કે, “દિનેશ કાર્તિકે કેકેઆર મેનેજમેન્ટને જાણકારી આપી છે કે, પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રીત કરવા અને ટીમના ઉદ્દેશ્યને પૂરું કરવા માટે તેમણે મોર્ગનને ટીમનું નેતૃત્વ સોંપ્યું છે.”
દિનેશ કાર્તિક આઈપીએલના આ સીઝનમાં અત્યાર સુધી માત્ર એક જ મેચમાં અડધી સદી નોંધાવી છે. જો કે, કોલકાતા ટીમ અત્યાર સુધી સાતમાંથી ચાર મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે.
![IPL 2020: કઈ ટીમના કેપ્ટને અધવચ્ચેથી આપી દીધું રાજીનામુ, જાણો કોને બનાવાયો નવો કેપ્ટન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/16160518/kartik-.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)