શોધખોળ કરો

IPLમાં કોરોનાના કેર યથાવત, ખેલાડીઓ બાદ હવે CSKના બેટિંગ કૉચ માઇક હસીને લાગ્યો કોરોનાનો ચેપ

હસીના કોરોના સંક્રમિત થવાનો રિપોર્ટ મંગળવારે આવ્યો. આઇપીએલના સુત્ર અનુસાર, હસીનો ટેસ્ટ કરવામાં આવ્યો અને તેનુ સેમ્પલ પૉઝિટીવ આવ્યુ. આ પછી તેનુ ફરીથી ટેસ્ટ સેમ્પલ મોકલ્યુ તે પણ પૉઝિટીવ આવ્યુ હતુ. 

નવી દિલ્હીઃ કોરોનાના કારણે હાલ આઇપીએલને (IPL 2021) રદ્દ કરી દેવામાં આવી છે, છતાં પણ કોરોનાનો કેર યથાવત છે. ખેલાડીઓ બાદ હવે ચેન્નાઇ સુપર કિંગ્સના (CSK) બેટિંગ કૉચ (CSK Batting Coach) માઇકલ હસી (Mike Hussey) કોરોના સંક્રમિત થયા છે. આના એક દિવસ પહેલા ટીમના બૉલિંગ કૉચ એલ બાલાજી (L Balaji) પણ કોરોના પૉઝિટીવ (Tested Covid-19 Positive) થયા હતા. 

બાયૉ બબલમાં (Bio Bubble) કોરોના સંક્રમણ ફેલાવવાના કારણે આઇપીએલની 14મી સિઝનને અનિશ્ચિતકાળ સુધી સ્થગિત (IPL Suspended) કરી દેવામાં આવી છે. આના થોડાક કલાકો બાદ આ જાણકારી આપવામાં આવી હતી. હસીના કોરોના સંક્રમિત થવાનો રિપોર્ટ મંગળવારે આવ્યો. આઇપીએલના સુત્ર અનુસાર, હસીનો ટેસ્ટ કરવામાં આવ્યો અને તેનુ સેમ્પલ પૉઝિટીવ આવ્યુ. આ પછી તેનુ ફરીથી ટેસ્ટ સેમ્પલ મોકલ્યુ તે પણ પૉઝિટીવ આવ્યુ હતુ. 

સોમવારે બાલાજી પણ થયા હતા કોરોના સંક્રમિત....
સોમવારે સીએસકેના બૉલિંગ કૉચ બાલાજીની સાથે કોલકત્તા નાઇટ રાઇડર્સના ખેલાડીઓ સંદિપ વૉરિયર અને વરુણ ચક્રવર્તી પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. સંક્રમણ ફેલાવવાથી બે આઇપીએલ મેચોને સ્થગિત પણ કરવી પડી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા અને દિલ્હી કેપિટલ્સના સ્પીનર અમિત મિશ્રાનો કૉવિડ-19 પૉઝિટીવ આવ્યા બાદ લીગને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 

સપ્ટેમ્બરમાં રમાઇ શકે છે બાકી બચેલી મેચો.....
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામા આવ્ય છે કે આઇપીએલની બાકી બચેલી મેચો માટેની વિન્ડો સપ્ટેમ્બરમાં ખુલવાની સંભાવના છે. જોકે આ વાત પર હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યુ નથી.  

ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડને IPL 2021 પુરી કરવા માટે ઓછામાં ઓછા 20-30 દિવસનો સમયગાળો જોઇએ. માનવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બરમાં આઇપીએલ માટે વિન્ડો મળી શકે છે, કેમકે આ પછી મોટી ઇવેન્ટ ટી20 વર્લ્ડકપ રમાવવાનો છે, જો ઓક્ટોબરના મધ્યમાં શરૂ થશે. વર્લ્ડકપના આયોજન બાદ પછી વાર્ષિક ક્રિકેટ કેલેન્ડરમાં સ્લૉટ કાઢવો માર્ચ સુધી સંભવ નહીં થઇ શકે, ત્યાં સુધી આગામી આઇપીએલ 2022નો સમય નજીક આવી જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ છોડી CSK સાથે કેમ જોડાયો? IPL 2026 પહેલા કર્યો ખુલાસો  
સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ છોડી CSK સાથે કેમ જોડાયો? IPL 2026 પહેલા કર્યો ખુલાસો  
IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની કમાન અભિષેક શર્મા નહીં આ ખેલાડીને સોંપવામાં આવશે 
IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની કમાન અભિષેક શર્મા નહીં આ ખેલાડીને સોંપવામાં આવશે 
Kuldeep: કુલદીપ યાદવના ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોંચશે હસ્તીઓ, CM યોગી સહિત ક્રિકેટ સ્ટાર્સ થશે સામેલ
Kuldeep: કુલદીપ યાદવના ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોંચશે હસ્તીઓ, CM યોગી સહિત ક્રિકેટ સ્ટાર્સ થશે સામેલ
IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ પાંચ દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે અંતિમ સીઝન
IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ પાંચ દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે અંતિમ સીઝન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓએ ભગાવી પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: આતંકવાદ વિરોધી વિભાગના વડા જો કેન્ટે આપ્યું રાજીનામું!
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: આતંકવાદ વિરોધી વિભાગના વડા જો કેન્ટે આપ્યું રાજીનામું!
TMC ઉમેદવારોની યાદી જાહેર: મમતા દીદીએ કેટલા મુસ્લિમ નેતાઓને આપી ટિકિટ? જાણો હુમાયુ કબીરનું પત્તું કોણે કાપ્યું!
TMC ઉમેદવારોની યાદી જાહેર: મમતા દીદીએ કેટલા મુસ્લિમ નેતાઓને આપી ટિકિટ? જાણો હુમાયુ કબીરનું પત્તું કોણે કાપ્યું!
Embed widget