શોધખોળ કરો

ભારતના ક્યા બૉલરે બાઉન્ડ્રી પર કેચ છોડતાં કોહલી ભડક્યો, જુઓ કેવું આપ્યું ખરાબ રીએક્શન ?

કોહલીને વિશ્વાસ હતો કે સિરાજ તે કેચ પકડી લેશે, પરંતુ સિરાજે જેવો કેચ છોડ્યો વિરાટ કોહલી સિરાજ પર ગુસ્સે થઇ ગયો. આનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. 

અબુધાબીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇકાલે સનરાઇઝર્સ હૈદરાબાદે (SRH) વિરાટ કોહલીની ટીમ આરબીની રોમાંચક મેચમાં હાર આપી, આ મેચમાં કોહલીની ટીમને માત્ર ચાર રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં એક ઘટના એવી ઘટી જેમાં વિરાટ કોહલી મોહમ્મદ સિરાજ પર ગુસ્સે થઇ ગયો હતો, આ વીડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. જુઓ વીડિયો.....

હૈદરાબાદની બેટિંગ દરમિયાન બીજી જ ઓવરમા આ ઘટના ઘટી હતી. ખરેખરમાં, SRHના બેટ્સમેન અભિષક શર્માએ હવામાં એક જોરદાર શૉટ ફટકાર્યો, આ પછી બૉલ સીધો મોહમ્મદ સિરાજ તરફ ગયો, અને સિરાજ તેને પકડવા ગયો પરંતુ કેચ તેનાથી ડ્રૉપ થઇ ગયો હતો. સિરાજ મિસજજ અને ડાઇવ મારવા છતાં કેચને ના પડકી શક્યો. આ કેચ ડ્રૉપ થતાં જ આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી તેના પર જોરદાર ગુસ્સે થઇ ગયો હતો. કોહલીને વિશ્વાસ હતો કે સિરાજ તે કેચ પકડી લેશે, પરંતુ સિરાજે જેવો કેચ છોડ્યો વિરાટ કોહલી સિરાજ પર ગુસ્સે થઇ ગયો. આનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. 

મેચની વાત કરીએ આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને હૈદરાબાદને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકટો ગુમાવીને 141 રન બનાવ્યા હતા, જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની ટીમે સારૂ શરૂઆત કરી પરંતુ લક્ષ્ય સુધી પહોંચી શકી ન હતી. છેલ્લી ઓવરમાં આરસીબીને જીત માટે 13રનોની જરૂર હતી, પરંતુ ડિવિલિયર્સ ક્રિઝ પર હોવા છતાં આરસીબી માત્ર 4 રનોથી મેચ હારી ગઇ હતી. મેચમાં મેક્સવેલે 40 રન અને પડ્ડિકલે 41 રનોનુ મહત્વનુ યોગદાન આપ્યુ હતુ. 


ભારતના ક્યા બૉલરે બાઉન્ડ્રી પર કેચ છોડતાં કોહલી ભડક્યો, જુઓ કેવું આપ્યું ખરાબ રીએક્શન ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget