શોધખોળ કરો

IPL ઓક્શનઃ ગુજરાતી ખેલાડીઓ પર થયો રૂપિયાનો વરસાદ, આ સ્ટાર ક્રિકેટરને કોઈએ ન ખરીદ્યો

1/6
ચેતેશ્વર પૂજારાઃ સૌરાષ્ટ્રનો રન મશીન અને ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ગણાતા ચેતેશ્વર પૂજારાને આઈપીએલની હરાજીમાં કોઈ ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યો નથી. 50 લાખ રૂપિયાની બેસ પ્રાઇઝ ધરાવતાં પૂજારાને ટીમમાં સામેલ કરવા કોઈએ રસ દાખવ્યો નહોતો. 66 ટેસ્ટ રમી ચુકેલો પૂજારા માત્ર 5 જ વન ડે રમ્યો છે. જ્યારે 58 T20માં 105.2ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે.
ચેતેશ્વર પૂજારાઃ સૌરાષ્ટ્રનો રન મશીન અને ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ગણાતા ચેતેશ્વર પૂજારાને આઈપીએલની હરાજીમાં કોઈ ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યો નથી. 50 લાખ રૂપિયાની બેસ પ્રાઇઝ ધરાવતાં પૂજારાને ટીમમાં સામેલ કરવા કોઈએ રસ દાખવ્યો નહોતો. 66 ટેસ્ટ રમી ચુકેલો પૂજારા માત્ર 5 જ વન ડે રમ્યો છે. જ્યારે 58 T20માં 105.2ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે.
2/6
જયદેવ ઉનડકટઃ જયદેવ ઉનડકટને રાજસ્થાન રોયલ્સે 8.40 કરોડ રૂપિયાની જંગી રકમમાં ખરીદ્યો છે. ભારતીય ટીમના ગુજરાતી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ ગઇ સિઝનમાં સૌથી વધુ કિંમતે ખરીદાયો હતો. પરંતુ તે ક્ષમતા મુજબનો દેખાવ કરી શક્યો નહોતો. 1.5 કરોડની બેઝ પ્રાઇઝ ધરવતા ઉનડકટને ગત સિઝનમાં રાજસ્થાન રૉયલ્સે 11.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
જયદેવ ઉનડકટઃ જયદેવ ઉનડકટને રાજસ્થાન રોયલ્સે 8.40 કરોડ રૂપિયાની જંગી રકમમાં ખરીદ્યો છે. ભારતીય ટીમના ગુજરાતી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ ગઇ સિઝનમાં સૌથી વધુ કિંમતે ખરીદાયો હતો. પરંતુ તે ક્ષમતા મુજબનો દેખાવ કરી શક્યો નહોતો. 1.5 કરોડની બેઝ પ્રાઇઝ ધરવતા ઉનડકટને ગત સિઝનમાં રાજસ્થાન રૉયલ્સે 11.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
3/6
શેલ્ડન જેક્સનઃ સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમનો વિકેટકિપર કમ બેટ્સમેન શેલ્ડન જેક્સનને પણ કોઈ ટીમે ખરીદ્યો નથી. 2015થી 2018 સુધી તે કોલકાતા નાઇટ રાઇડર્સનો સભ્ય હતો. જેક્સનની બેસ પ્રાઇઝ 20 લાખ રૂપિયા છે.
શેલ્ડન જેક્સનઃ સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમનો વિકેટકિપર કમ બેટ્સમેન શેલ્ડન જેક્સનને પણ કોઈ ટીમે ખરીદ્યો નથી. 2015થી 2018 સુધી તે કોલકાતા નાઇટ રાઇડર્સનો સભ્ય હતો. જેક્સનની બેસ પ્રાઇઝ 20 લાખ રૂપિયા છે.
4/6
નવી દિલ્હીઃ આઈપીએલની 12મી સીઝન માટે 18 ડિસેમ્બરે જયપુરમાં ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. જેમાં દેશ વિદેશના 60 ખેલાડીઓની હરાજી થઈ હતી. ઘણા ખેલાડીઓને તેમની બેસ પ્રાઇઝ કરતાં અનેક ગણી વધારે રકમ મળી હતી. તો અનેક સ્ટાર ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા કોઈ ફ્રેન્ચાઇઝીએ રસ દાખવ્યો નહોતો. ફ્રેન્ચાઇઝી દ્વારા ખરીદવામાં સૌથી મોંઘા ખેલાડીમાં ગુજરાતી ક્રિકેટરોને પણ સ્થાન મળ્યું છે.
નવી દિલ્હીઃ આઈપીએલની 12મી સીઝન માટે 18 ડિસેમ્બરે જયપુરમાં ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. જેમાં દેશ વિદેશના 60 ખેલાડીઓની હરાજી થઈ હતી. ઘણા ખેલાડીઓને તેમની બેસ પ્રાઇઝ કરતાં અનેક ગણી વધારે રકમ મળી હતી. તો અનેક સ્ટાર ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા કોઈ ફ્રેન્ચાઇઝીએ રસ દાખવ્યો નહોતો. ફ્રેન્ચાઇઝી દ્વારા ખરીદવામાં સૌથી મોંઘા ખેલાડીમાં ગુજરાતી ક્રિકેટરોને પણ સ્થાન મળ્યું છે.
5/6
અક્ષર પટેલઃ આઈપીએલ ઓક્શનમાં ગુજરાતી ખેલાડીને પણ જેકપોટ લાગ્યો છે. આણંદના રહેવાસી અને ટીમ ઈન્ડિયાના ખેલાડી અક્ષર પટેલને દિલ્હી કેપિટલે 5 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો છે. ઓલરાઉન્ડર ક્ષમતા ધરાવતો હોવાના કારણે દિલ્હીની ટીમે તેને આટલી ઊંચી કિંમતે ખરીદ્યો છે. અક્ષર પટેલ આઈપીએલની વિવિધ ફ્રેન્ચાઈઝી તરફથી રમી ચુક્યો છે. અક્ષર મુંબઈ ઈન્ડિન્સ, કિંગ્સ ઈલેવન પંજાબમાં પોતાનો જલવો દેખાડી ચુક્યો છે, હવે તે નવી સીઝનમાં નવી ટીમ તરફથી પોતાની કૌશલ્ય બતાવશે. તાજેતરમાં જ તે ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્લબ ડરહામ તરફથી રમતો જોવા મળ્યો હતો. જેમાં તેણે ઘણું શાનદાર પ્રદર્શન કર્યું હતું.
અક્ષર પટેલઃ આઈપીએલ ઓક્શનમાં ગુજરાતી ખેલાડીને પણ જેકપોટ લાગ્યો છે. આણંદના રહેવાસી અને ટીમ ઈન્ડિયાના ખેલાડી અક્ષર પટેલને દિલ્હી કેપિટલે 5 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો છે. ઓલરાઉન્ડર ક્ષમતા ધરાવતો હોવાના કારણે દિલ્હીની ટીમે તેને આટલી ઊંચી કિંમતે ખરીદ્યો છે. અક્ષર પટેલ આઈપીએલની વિવિધ ફ્રેન્ચાઈઝી તરફથી રમી ચુક્યો છે. અક્ષર મુંબઈ ઈન્ડિન્સ, કિંગ્સ ઈલેવન પંજાબમાં પોતાનો જલવો દેખાડી ચુક્યો છે, હવે તે નવી સીઝનમાં નવી ટીમ તરફથી પોતાની કૌશલ્ય બતાવશે. તાજેતરમાં જ તે ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્લબ ડરહામ તરફથી રમતો જોવા મળ્યો હતો. જેમાં તેણે ઘણું શાનદાર પ્રદર્શન કર્યું હતું.
6/6
અગ્નિવેશ અયાચીઃ કચ્છ ડિસ્ટ્રીક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શેખર અયાચીના પુત્ર અગ્નિવેશને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે 20 લાખ રૂપિયામાં કરારબદ્ધ કર્યો છે. કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત આઇપીએલ ટુર્નામેન્ટમાં કચ્છી ખેલાડીને સ્થાન મળ્યું હોવાના સમાચાર મળતાં જ ક્રિકેટના વર્તુળોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.
અગ્નિવેશ અયાચીઃ કચ્છ ડિસ્ટ્રીક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શેખર અયાચીના પુત્ર અગ્નિવેશને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે 20 લાખ રૂપિયામાં કરારબદ્ધ કર્યો છે. કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત આઇપીએલ ટુર્નામેન્ટમાં કચ્છી ખેલાડીને સ્થાન મળ્યું હોવાના સમાચાર મળતાં જ ક્રિકેટના વર્તુળોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget