શોધખોળ કરો

IPL 2022: ગુજરાત - લખનૌની મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શનથી સોશિયલ મીડિયામાં છવાયા આ ખેલાડીઓ, જાણો સહેવાગે શું કહ્યું

ગઈકાલે ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટસે પોતાની ડેબ્યુ મેચ રમી હતી. આ મેચ છેલ્લી ઓવર સુધી રોમાંચક રહી હતી.

ગઈકાલે ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટસે પોતાની ડેબ્યુ મેચ રમી હતી. આ મેચ છેલ્લી ઓવર સુધી રોમાંચક રહી હતી. ગુજરાતની ટીમે મેચ જીતી લઈને આઈપીએલની શરુઆત કરી છે ત્યારે આ મેચમાં બંને ટીમોના ખેલાડીઓએ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી ક્રિકેટ ફેન્સના દિલ જીત્યાં હતા. આ ખેલાડીઓમાં ગુજરાત ટાઈટન્સના મહોમ્મદ શમી, હાર્દીક પંડ્યા રાહુલ તેવતીયા, શુભમન ગીલ જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સના દિપક હુડ્ડા, આયુષ બડોની, કૃણાલ પંડ્યા આ મેચના સ્ટાર સાબિત થયા હતા. મેચ પૂર્ણ થયા બાદ મહોમ્મદ શમીને પોતાની 3 વિકેટ માટે મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યું હતું.

મેચની શરુઆતમાં બેટિંગ કરવા ઉતરેલી લખનૌની ટીમની શરુઆત ખરાબ રહી હતી. આ દરમ્યાન ગુજરાતની ટીમના શુભમન ગિલે એક શાનદાર કેચ ઝડપ્યો હતો. આ કેચનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. શુભમનના આ કેચને આઈપીએલના ઈતિહાસનો શ્રેષ્ઠ કેચ ગણાવાયો હતો. 

ગુજરાત ટાઈટન્સના સ્ટાર બોલર શમીની બોલિંગની પ્રસંશા ચારે કોર થઈ હતી. વૈંકટેશ પ્રસાદે શમીની પ્રસંશા કરતાં લખ્યું કે, પાવર પ્લેની ઓવરમાં શમી નવા બોલ સાથે કેટલો ઘાતક છે તેણે એ સાબિત કર્યું છે.

મેચના હિરો રાહુલ તેવતીયાના વખાણ કરતાં વિરેન્દ્ર સહેવાગે કહ્યું હતું કે, તેવતીયા એક ક્રાંતિ છે, સામેની ટીમમાં અશાંતિ છે.  આ સાથે સહેવાગે ડેબ્યુ મેચમાં અર્ધ શતક ફટકારનાર આયુષ બડોનીની પ્રસંશા પણ કરી હતી. 

લખનૌની ટીમનો કેપ્ટન કે. એલ. રાહુલ મેચના પ્રથમ બોલ પર આઉટ થયો હતો. આ અંગે એક યુઝરે લખ્યું હતું કે, છેલ્લે જ્યારે રાહુલ પ્રથમ બોલ પર આઉટ થયો હતો ત્યારે તે સીઝનમાં તેણે 973 રન ફટકાર્યા હતા.

ડેબ્યુ મેચમાં અર્ધ શતક ફટકારનાર આયુષ બડોની વિશે ક્રિકબઝે ટ્વીટ કર્યું હતું કે, કે.એલ રાહુલ કહે છે કે, આયુષ બડોની અમારા માટે બેબી એબી ડિવીલીયર્સ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Embed widget