શોધખોળ કરો

RCB vs CSK: એમએસ ધોનીની અંતિમ IPL મેચ... આંખમાં આંસુ, ચેન્નઈની હારથી ખતમ થઈ માહીની ક્રિકેટ સફર?

ધોનીએ IPLમાં અત્યાર સુધીમાં 264 મેચ રમી ચૂક્યો છે. આ 264 મેચોમાં તેણે 137.54ના સ્ટ્રાઈક રેટથી 5,243 રન બનાવ્યા છે. જેમાં 24 અડધી સદી પણ સામેલ છે.

RCB vs CSK Emotional MS Dhoni: IPL 2024ની 68મી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. આ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. જ્યાં રોયલ ચેલેન્જર્સે સુપર કિંગ્સને હરાવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આ હાર બાદ ચેન્નાઈ અને એમએસ ધોનીના ચાહકો ખૂબ જ ભાવુક થઈ ગયા, કારણ કે ચાહકોએ માહીની આંખોમાં આંસુ જોયા. હવે દરેકના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું આ ધોનીની છેલ્લી IPL મેચ હતી.

હાર બાદ માહી ભાંગી પડ્યો હતો

42 વર્ષીય ધોનીએ 13 બોલમાં 25 રનની ઇનિંગ રમી હતી જેમાં એક શાનદાર સિક્સર પણ સામેલ હતી. પરંતુ, છેલ્લી ઓવરમાં આઉટ થયા બાદ ધોની ભાવુક થઈ ગયો હતો અને તેણે ગુસ્સો પણ દર્શાવ્યો હતો. ડગઆઉટમાં જતાં તેણે પોતાનું બેટ પણ ફેંક્યું હતું. મેચ બાદ ધોની ખેલાડીઓ સાથે હાથ મિલાવીને મેદાનની બહાર નીકળતો જોવા મળ્યો હતો. ઘણા ચાહકોએ તેને નિવૃત્તિ ન લેવા અને ઓછામાં ઓછું એક વર્ષ વધુ રમવાની વિનંતી કરી.

ધોનીની ક્રિકેટ કારકિર્દી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સૌથી સફળ કેપ્ટનોમાંના એક.

ભારતને એક T20 વર્લ્ડ કપ, એક ODI વર્લ્ડ કપ અને એક ICC ચેમ્પિયન્સ ટ્રોફી અપાવી.

IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું.

2018માં પદ્મ ભૂષણ, 2009માં પદ્મશ્રી, 2008માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર.

એમએસ ધોનીની આઇપીએલ પ્રોફાઇલ

આઈપીએલમાં એમએસ ધોની પ્રથમ મેચથી જ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલો છે. તે આખી IPLમાં અત્યાર સુધીમાં 264 મેચ રમી ચૂક્યો છે. આ 264 મેચોમાં તેણે 137.54ના સ્ટ્રાઈક રેટથી 5,243 રન બનાવ્યા છે. જેમાં 24 અડધી સદી પણ સામેલ છે. એમએસ ધોનીનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 84 રન છે. તેણે તેની IPL કરિયરમાં અત્યાર સુધીમાં 363 ફોર અને 252 સિક્સર ફટકારી છે.

તેણે IPL 2024માં 14 મેચ રમી છે. આ 14 મેચોમાં તેણે 220.55ના સ્ટ્રાઈક રેટથી 161 રન બનાવ્યા છે. જેમાં 14 ચોગ્ગા અને 13 છગ્ગાનો સમાવેશ થાય છે. આ આંકડા તે સમયના છે જ્યારે ધોની છેલ્લા 12 કે 10 બોલ રમવા માટે મેદાન પર આવતો હતો.

IPL 2024: આઈપીએલ પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget