શોધખોળ કરો

LSG vs RCB મેચ વરસાદના કારણે રદ્દ થાય તો કોને થશે ફાયદો? જાણો સંપૂર્ણ સમીકરણ

IPL 2025 Playoffs: તમને બધા સમીકરણો સાથે સમજાવીએ કે જો આજે વરસાદના કારણે મેચ રદ્દ થશે તો કઈ ટીમને ફાયદો થશે.

IPL 2025 Playoffs: આજે ઇકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે પ્લેઓફની દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ મેચ રમાશે. આ મેચનું પરિણામ નક્કી કરશે કે ક્વોલિફાયર-1માં કઈ ટીમ પંજાબ કિંગ્સ સાથે રમશે અને કઈ ટીમો એલિમિનેટર મેચ રમશે. ચાલો તમને બધા સમીકરણો સાથે સમજાવીએ કે જો આજે વરસાદના કારણે મેચ રદ્દ થશે તો કઈ ટીમને ફાયદો થશે.

આઇપીએલ પ્લેઓફમાંથી બહાર થઈ ગયેલી લખનઉ સુપર જાયન્ટ્સ આજે આરસીબીની રમત બગાડવા અને તેમની સીઝનનો સારી રીતે અંત કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. જો RCB જીતશે તો તે ક્વોલિફાયર-1 માં પોતાનું સ્થાન સુરક્ષિત કરશે, પછી તેનો સામનો પંજાબ કિંગ્સ સામે થશે અને આ મેચ જીતનાર ટીમ સીધી ફાઇનલમાં જશે. જ્યારે ક્વોલિફાયર 1 માં સ્થાન મેળવનાર ટીમ માટે સારી વાત એ છે કે હાર્યા પછી તેને ફાઇનલમાં પહોંચવાની બીજી તક મળશે. તેનો સામનો એલિમિનેટર મેચ જીતનારી ટીમ સાથે કરવો પડશે, જે ટીમ આ મેચ જીતશે તે બીજી ફાઇનલિસ્ટ હશે.

જો RCB આજે હારી જાય તો

RCB પાસે હાલમાં 17 પોઈન્ટ છે, જો તે જીતે છે તો તેના 19 પોઈન્ટ થશે અને તે ગુજરાતને પાછળ છોડીને બીજા સ્થાને આવી જશે. પરંતુ જો ટીમ હારી જાય તો તેનો ફાયદો ગુજરાત ટાઇટન્સને થશે. ગુજરાતના 14 મેચ બાદ 18 પોઈન્ટ છે. મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો પંજાબ કિંગ્સ સામે હાર્યા બાદ, એ નક્કી છે કે તેઓ હવે કોઈપણ રીતે ટોપ 2 માં આવી શકશે નહીં. તેણે એલિમિનેટર મેચ રમવી પડશે.

જો લખનઉ વિરુદ્ધ આરસીબી મેચ દરમિયાન વરસાદ પડે તો શું થશે?

જો આજે લખનઉમાં વરસાદના કારણે મેચ રદ્દ થાય તો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને તેનો ફાયદો થશે. આ સ્થિતિમાં ગુજરાત અને બેંગલુરુના 18-18 પોઈન્ટ હશે પરંતુ નેટ રન રેટના સંદર્ભમાં RCB જીતશે. RCB (0.255) ગુજરાત (0.254) થી ખૂબ જ ઓછા માર્જિનથી આગળ છે.

આજે લખનઉમાં વાદળછાયું વાતાવરણ રહેશે, વરસાદ પણ પડી શકે છે પરંતુ વરસાદને કારણે મેચ રદ થવાની શક્યતા બહુ ઓછી છે. પ્લેઓફ મેચોના કાર્યક્રમની વાત કરીએ તો ક્વોલિફાયર 1 અને એલિમિનેટર મેચ મુલ્લાનપુરમાં રમાશે અને ક્વોલિફાયર 2 અને ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી
CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget