શોધખોળ કરો
KKR સામે પંજાબની હાર થતાં પ્રીતિ ઝિંટાને સલાહ આપવા પહોંચી ગયા જ્યોતિરાદિત્ય સિંધિયા, મળ્યો આવો જવાબ
1/8

પ્રીતિ પાસેથી યોગ્ય જવાબ ન મળ્યા બાદ સિંધિયા ટીમના બોલિંગ કોટ વેંકટેશ પ્રસાદ પાસે ગયા અને તેમની સાથે પણ વાતચીત કરી. આ બંને વચ્ચે શું વાત થઈ તેની કોઈ જાણકારી સામે આવી નથી.
2/8

પ્રીતિએ તેમને જવાબ આપતાં કહ્યું કે, ટોસ બાદ શું ફેંસલો લેવામાં આવશે તેની રણનીતિ ટીમ બનાવે છે. જેમાં તેની કોઈ દખલગીરી નથી હોતી. ક્રિકેટ પ્રેમી સિંધિયાએ કહ્યું કે, જો હું જગ્યાએ હોત તો પ્રથમ બેટિંગ કરત.
Published at : 14 May 2018 07:25 AM (IST)
View More





















