શોધખોળ કરો

KKR સામે પંજાબની હાર થતાં પ્રીતિ ઝિંટાને સલાહ આપવા પહોંચી ગયા જ્યોતિરાદિત્ય સિંધિયા, મળ્યો આવો જવાબ

1/8
પ્રીતિ પાસેથી યોગ્ય જવાબ ન મળ્યા બાદ સિંધિયા ટીમના બોલિંગ કોટ વેંકટેશ પ્રસાદ પાસે ગયા અને તેમની સાથે પણ વાતચીત કરી. આ બંને વચ્ચે શું વાત થઈ તેની કોઈ જાણકારી સામે આવી નથી.
પ્રીતિ પાસેથી યોગ્ય જવાબ ન મળ્યા બાદ સિંધિયા ટીમના બોલિંગ કોટ વેંકટેશ પ્રસાદ પાસે ગયા અને તેમની સાથે પણ વાતચીત કરી. આ બંને વચ્ચે શું વાત થઈ તેની કોઈ જાણકારી સામે આવી નથી.
2/8
પ્રીતિએ તેમને જવાબ આપતાં કહ્યું કે, ટોસ બાદ શું ફેંસલો લેવામાં આવશે તેની રણનીતિ ટીમ બનાવે છે. જેમાં તેની કોઈ દખલગીરી નથી હોતી. ક્રિકેટ પ્રેમી સિંધિયાએ કહ્યું કે, જો હું જગ્યાએ હોત તો પ્રથમ બેટિંગ કરત.
પ્રીતિએ તેમને જવાબ આપતાં કહ્યું કે, ટોસ બાદ શું ફેંસલો લેવામાં આવશે તેની રણનીતિ ટીમ બનાવે છે. જેમાં તેની કોઈ દખલગીરી નથી હોતી. ક્રિકેટ પ્રેમી સિંધિયાએ કહ્યું કે, જો હું જગ્યાએ હોત તો પ્રથમ બેટિંગ કરત.
3/8
સિંધિયા મેચ બાદ પોસ્ટ મેચ પ્રેઝેન્ટેશનમાં હતા અને કાર્યક્રમ પૂરો થયા બાદ પ્રીતિ ઝિંટા સાથે વાત કરી હતી. તેમણે મેચમાં ફેંસલાને લઈ પ્રીતિને સલાહ આપી હતી. અહેવાલ મુજબ સિંધિયાએ કહ્યું કે ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કરવો જોઈતો હતો.
સિંધિયા મેચ બાદ પોસ્ટ મેચ પ્રેઝેન્ટેશનમાં હતા અને કાર્યક્રમ પૂરો થયા બાદ પ્રીતિ ઝિંટા સાથે વાત કરી હતી. તેમણે મેચમાં ફેંસલાને લઈ પ્રીતિને સલાહ આપી હતી. અહેવાલ મુજબ સિંધિયાએ કહ્યું કે ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કરવો જોઈતો હતો.
4/8
મેચ સમાપ્ત થયા બાદ ફરી એક વખત પંજાબની કો-ઓનર પ્રીતિ ઝિંટા સમાચારમાં આવી હતી. આ વખતે રાજકારણના દિગ્ગજ ખેલાડી અને મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ જ્યોતિરાદિત્ય સિંધિયા સલાહ આપતા નજરે પડ્યા હતા.
મેચ સમાપ્ત થયા બાદ ફરી એક વખત પંજાબની કો-ઓનર પ્રીતિ ઝિંટા સમાચારમાં આવી હતી. આ વખતે રાજકારણના દિગ્ગજ ખેલાડી અને મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ જ્યોતિરાદિત્ય સિંધિયા સલાહ આપતા નજરે પડ્યા હતા.
5/8
આ જીત બાદ કોલકાતા ફરી એકવખત પોઇન્ટ ટેબલમાં ટોપ ચાર ટીમોમાં સામેલ થઈ ગઈ અને તેની પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવંત છે.
આ જીત બાદ કોલકાતા ફરી એકવખત પોઇન્ટ ટેબલમાં ટોપ ચાર ટીમોમાં સામેલ થઈ ગઈ અને તેની પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવંત છે.
6/8
મોટા સ્કોરનો પીછો કરતી વખતે પંજાબે સારી શરૂઆત તો કરી પરંતુ 20 ઓવરના અંતે 8 વિકેટ પર 214 રન બનાવી શકી અને મેચમાં હારી ગઈ.
મોટા સ્કોરનો પીછો કરતી વખતે પંજાબે સારી શરૂઆત તો કરી પરંતુ 20 ઓવરના અંતે 8 વિકેટ પર 214 રન બનાવી શકી અને મેચમાં હારી ગઈ.
7/8
ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કોલકાતાએ સુનીલ નારાયણના 75 અને કેપ્ટન દિનેશ કાર્તિકના 50 રનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 245 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. જે કેકેઆરનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર હતો.
ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કોલકાતાએ સુનીલ નારાયણના 75 અને કેપ્ટન દિનેશ કાર્તિકના 50 રનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 245 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. જે કેકેઆરનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર હતો.
8/8
ઈન્દોરઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનમાં શનિવારે સાંજે રમાયેલી કોલકાતા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચમાં પંજાબનો 31 રને પરાજય થયો હતો.
ઈન્દોરઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનમાં શનિવારે સાંજે રમાયેલી કોલકાતા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચમાં પંજાબનો 31 રને પરાજય થયો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Embed widget