શોધખોળ કરો

મિયાંદાદને લાગ્યાં મરચાઃ દિનેશ કાર્તિકની છેલ્લા બૉલની સિક્સરને કેમ ગણાવી પોતાના કરતાં ઉતરતી? જાણો વિગત

1/8
જાવેદ મિયાદાદે વધુમાં કહ્યું કે, મારા પછી કેટલાયે બેટ્સમેનો વિજયી છગ્ગો ફટકારી ચૂક્યા છે તેમાં દિનેશ કાર્તિકે કંઇ મોટી ધાડ નથી મારી તેમ તેનો સૂર હતો.
જાવેદ મિયાદાદે વધુમાં કહ્યું કે, મારા પછી કેટલાયે બેટ્સમેનો વિજયી છગ્ગો ફટકારી ચૂક્યા છે તેમાં દિનેશ કાર્તિકે કંઇ મોટી ધાડ નથી મારી તેમ તેનો સૂર હતો.
2/8
મિયાદાદની વાત સાચી હોય તો પણ તેણે આવી નકારાત્મક અને વિવેકહીન કોમેન્ટ ના કરવી જોઈએ તેવું ભારતીય ચાહકો અનુભવી રહ્યા છે.
મિયાદાદની વાત સાચી હોય તો પણ તેણે આવી નકારાત્મક અને વિવેકહીન કોમેન્ટ ના કરવી જોઈએ તેવું ભારતીય ચાહકો અનુભવી રહ્યા છે.
3/8
4/8
મિયાદાદે કહ્યું કે, જ્યારે મેં છેલ્લા બોલે છગ્ગો ફટકાર્યો હતો ત્યારે આવા પરાક્રમ વિશે કોઇ વિચારી જ નહતું શકતું. ૫૦ ઓવરની મેચમાં ભારત સામેના મુકાબલામાં આ રીતે વિનિંગ છગ્ગો ફટકાર્યો હતો તેને જ ક્રિકેટ વિશ્વ યાદ કરે છે. મિયાદાદે કહ્યું કે તેનો છગ્ગો જોઇને પછીથી આ રીતે ક્રિકેટરોમાં શૌર્ય વ્યક્ત કરતા અભિગમ કેળવાયો.
મિયાદાદે કહ્યું કે, જ્યારે મેં છેલ્લા બોલે છગ્ગો ફટકાર્યો હતો ત્યારે આવા પરાક્રમ વિશે કોઇ વિચારી જ નહતું શકતું. ૫૦ ઓવરની મેચમાં ભારત સામેના મુકાબલામાં આ રીતે વિનિંગ છગ્ગો ફટકાર્યો હતો તેને જ ક્રિકેટ વિશ્વ યાદ કરે છે. મિયાદાદે કહ્યું કે તેનો છગ્ગો જોઇને પછીથી આ રીતે ક્રિકેટરોમાં શૌર્ય વ્યક્ત કરતા અભિગમ કેળવાયો.
5/8
હવે તો ટ્વેન્ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને દરેક દેશોમાં લીગ રમાય છે. તેથી આવી પરિસ્થિતિ અનેક વાર સર્જાતી હોઇ બેટ્સમેન કે બોલર એ હદે દબાણ નથી અનુભવતા. બેટ્સમેન સ્ટ્રોક પ્લેની આવી આક્રમકતાની તક મેળવે જ છે તેથી માનસિક રીતે પણ પોઝિટિવ હોય છે.
હવે તો ટ્વેન્ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને દરેક દેશોમાં લીગ રમાય છે. તેથી આવી પરિસ્થિતિ અનેક વાર સર્જાતી હોઇ બેટ્સમેન કે બોલર એ હદે દબાણ નથી અનુભવતા. બેટ્સમેન સ્ટ્રોક પ્લેની આવી આક્રમકતાની તક મેળવે જ છે તેથી માનસિક રીતે પણ પોઝિટિવ હોય છે.
6/8
કાર્તિકની વિજયી સિક્સરની પ્રસંશા આખી દુનિયા અને ક્રિકેટ જગત કરી રહ્યું છે, જોકે પાકિસ્તાનના ભૂતપૂર્વ બેટ્સમેન જાવેદ મિયાદાદને આ વાત પચતી નથી. મિયાદાદે કાર્તિકને અભિનંદન આપવાની જગ્યાએ તેની પ્રતિભાને ઝાંખપ લાગે તેનુ નિવેદન આપ્યું હતું.
કાર્તિકની વિજયી સિક્સરની પ્રસંશા આખી દુનિયા અને ક્રિકેટ જગત કરી રહ્યું છે, જોકે પાકિસ્તાનના ભૂતપૂર્વ બેટ્સમેન જાવેદ મિયાદાદને આ વાત પચતી નથી. મિયાદાદે કાર્તિકને અભિનંદન આપવાની જગ્યાએ તેની પ્રતિભાને ઝાંખપ લાગે તેનુ નિવેદન આપ્યું હતું.
7/8
નવી દિલ્હીઃ નિદહાસ ટ્રૉફીની ફાઇનલ ટી-20 મેચમાં ભારતે બાંગ્લાદેશને હરાવી ટ્રૉફી કબજે કરી, આ મેચમાં 8 બૉલમાં 29 રન ફટકારીને હીરો બનેલા કાર્તિકની છેલ્લા બૉલ પર મારેલી સિક્સ ચર્ચાનો વિષય બની છે. હવે આ સિક્સરથી પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાદાદને મરચા લાગ્યા છે. મિયાદાદે કહ્યું કે કાર્તિકે મારેલી સિક્સર મારાથી ઉતરતી છે. ઉલ્લેખનીય છે કે, જાવેદ મિયાદાદે પણ છેલ્લા બૉલે સિક્સર મારીને પાકિસ્તાનને જીત અપાવી હતી.
નવી દિલ્હીઃ નિદહાસ ટ્રૉફીની ફાઇનલ ટી-20 મેચમાં ભારતે બાંગ્લાદેશને હરાવી ટ્રૉફી કબજે કરી, આ મેચમાં 8 બૉલમાં 29 રન ફટકારીને હીરો બનેલા કાર્તિકની છેલ્લા બૉલ પર મારેલી સિક્સ ચર્ચાનો વિષય બની છે. હવે આ સિક્સરથી પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાદાદને મરચા લાગ્યા છે. મિયાદાદે કહ્યું કે કાર્તિકે મારેલી સિક્સર મારાથી ઉતરતી છે. ઉલ્લેખનીય છે કે, જાવેદ મિયાદાદે પણ છેલ્લા બૉલે સિક્સર મારીને પાકિસ્તાનને જીત અપાવી હતી.
8/8
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
Embed widget