શોધખોળ કરો

ભારતીય ક્રિકેટમાં છવાઈ ગયેલો કેદાર જાદવ અચાનક ક્યાં થઈ ગયો છે ગાયબ? જાણો મહત્વની વિગત

1/6
2/6
 જમણેરી બેટ્સમેનને અત્યાર ઇંગ્લેન્ડના પ્રવાસે ના જવાનો અફસોસ વ્યક્ત કરી રહ્યો છે. ટીમ ઇન્ડિયા માટે 40 વનડે રમી ચૂકેલી જાધવે કહ્યું 'ત્રણ મહિનાનો સમય કઠીન હતો, પણ મારુ માનવું છે કે મે ફિટનેસની મહત્વ સમજ્યું છે. ઇજા રમતનો ભાગ છે આપણે કંઇજ નથી કરી શકતાં. મને મારા શરીર વિશે જાણવા મળ્યુ છે.'
જમણેરી બેટ્સમેનને અત્યાર ઇંગ્લેન્ડના પ્રવાસે ના જવાનો અફસોસ વ્યક્ત કરી રહ્યો છે. ટીમ ઇન્ડિયા માટે 40 વનડે રમી ચૂકેલી જાધવે કહ્યું 'ત્રણ મહિનાનો સમય કઠીન હતો, પણ મારુ માનવું છે કે મે ફિટનેસની મહત્વ સમજ્યું છે. ઇજા રમતનો ભાગ છે આપણે કંઇજ નથી કરી શકતાં. મને મારા શરીર વિશે જાણવા મળ્યુ છે.'
3/6
 જાધવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 'રિહેબીલિટેશન સારુ રહ્યું, આગામી બે-ત્રણ અઠવાડિયામાં હું પુરેપુરો ફિટ થઇ જઇશ અને રમવાનું શરૂ કરી દઇશ. મને બેટિંગ કરવાની પરવાનગી મળી ચૂકી છે. જોકે વરસાદના કારણે હું બેટિંગ પ્રેક્ટિશ નથી કરી શક્યો. બે અઠવાડિયામાં રમવાનુ શરૂ કરીશ. હું આશા કરતા વધુ ઝડપથી રિકવર કરી રહ્યો છું એટલે માટે હું ખુશ છું.'
જાધવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 'રિહેબીલિટેશન સારુ રહ્યું, આગામી બે-ત્રણ અઠવાડિયામાં હું પુરેપુરો ફિટ થઇ જઇશ અને રમવાનું શરૂ કરી દઇશ. મને બેટિંગ કરવાની પરવાનગી મળી ચૂકી છે. જોકે વરસાદના કારણે હું બેટિંગ પ્રેક્ટિશ નથી કરી શક્યો. બે અઠવાડિયામાં રમવાનુ શરૂ કરીશ. હું આશા કરતા વધુ ઝડપથી રિકવર કરી રહ્યો છું એટલે માટે હું ખુશ છું.'
4/6
જ્યારે વારંવાર એક જ જગ્યાએ ઇજા થાય તો નિયમિત સૉલ્યૂસન લાવવું પડે છે. ભારતમાં ફિઝીયો અને ડૉક્ટર્સે નિર્ણય કર્યો કે સર્જરીથી મને લાંબા સમય સુધી રમવાનો વિકલ્પ મળશે.
જ્યારે વારંવાર એક જ જગ્યાએ ઇજા થાય તો નિયમિત સૉલ્યૂસન લાવવું પડે છે. ભારતમાં ફિઝીયો અને ડૉક્ટર્સે નિર્ણય કર્યો કે સર્જરીથી મને લાંબા સમય સુધી રમવાનો વિકલ્પ મળશે.
5/6
33 વર્ષીય મહારાષ્ટ્રના ક્રિકેટરે જણાવ્યું કે, ત્રીજીવાર તેને તે જ જગ્યાએ ઇજા પહોંચી છે, જેના કારણે આ ઇજા ખુબ ગંભીર છે. તેને કહ્યું કે, 'ત્રીજીવાર તે જ જગ્યાએ ઇજા થઇ. સૌથી પહેલા ડિસેમ્બરમાં ધર્મશાળામાં શ્રીલંકા વિરુદ્ધ ઇજા થઇ, પછી ત્રીજી વનડેમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ અને પછી આઇપીએલમાં ઇજાગ્રસ્ત થયો હતો.
33 વર્ષીય મહારાષ્ટ્રના ક્રિકેટરે જણાવ્યું કે, ત્રીજીવાર તેને તે જ જગ્યાએ ઇજા પહોંચી છે, જેના કારણે આ ઇજા ખુબ ગંભીર છે. તેને કહ્યું કે, 'ત્રીજીવાર તે જ જગ્યાએ ઇજા થઇ. સૌથી પહેલા ડિસેમ્બરમાં ધર્મશાળામાં શ્રીલંકા વિરુદ્ધ ઇજા થઇ, પછી ત્રીજી વનડેમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ અને પછી આઇપીએલમાં ઇજાગ્રસ્ત થયો હતો.
6/6
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ઓલરાઇન્ડર કેદાર જાધવે શુક્રવારે કહ્યું કે, તે આગામી બે-ત્રણ અઠવાડિયામાં રમવાનું શરૂ કરી દેશે. જાધવને આઇપીએલ દરમિયાન હેમસ્ટ્રીંગમાં ઇજા થઇ હતી. ચેન્નાઇ સુપરકિંગ્સ તરફથી રમતાં જાધવને આ વર્ષે આઇપીએલની ઓપનિંગ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ ઇજા થઇ હતી, ત્યારબાદ તે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો હતો.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ઓલરાઇન્ડર કેદાર જાધવે શુક્રવારે કહ્યું કે, તે આગામી બે-ત્રણ અઠવાડિયામાં રમવાનું શરૂ કરી દેશે. જાધવને આઇપીએલ દરમિયાન હેમસ્ટ્રીંગમાં ઇજા થઇ હતી. ચેન્નાઇ સુપરકિંગ્સ તરફથી રમતાં જાધવને આ વર્ષે આઇપીએલની ઓપનિંગ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ ઇજા થઇ હતી, ત્યારબાદ તે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: કરો યા મરો મુકાબલામાં કેમ નથી રમી રહ્યા હર્ષિત રાણા-વરુણ ચક્રવર્તી? BCCI એ જણાવ્યું કારણ 
IND vs ENG: કરો યા મરો મુકાબલામાં કેમ નથી રમી રહ્યા હર્ષિત રાણા-વરુણ ચક્રવર્તી? BCCI એ જણાવ્યું કારણ 
ZIM vs BAN: ઝિમ્બાબ્વેનો વધુ એક ધમાકો, બાંગ્લાદેશને 13 રને હરાવીને સીરીઝ જીતી 
ZIM vs BAN: ઝિમ્બાબ્વેનો વધુ એક ધમાકો, બાંગ્લાદેશને 13 રને હરાવીને સીરીઝ જીતી 
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Embed widget