શોધખોળ કરો

ભારતીય ક્રિકેટમાં છવાઈ ગયેલો કેદાર જાદવ અચાનક ક્યાં થઈ ગયો છે ગાયબ? જાણો મહત્વની વિગત

1/6
2/6
 જમણેરી બેટ્સમેનને અત્યાર ઇંગ્લેન્ડના પ્રવાસે ના જવાનો અફસોસ વ્યક્ત કરી રહ્યો છે. ટીમ ઇન્ડિયા માટે 40 વનડે રમી ચૂકેલી જાધવે કહ્યું 'ત્રણ મહિનાનો સમય કઠીન હતો, પણ મારુ માનવું છે કે મે ફિટનેસની મહત્વ સમજ્યું છે. ઇજા રમતનો ભાગ છે આપણે કંઇજ નથી કરી શકતાં. મને મારા શરીર વિશે જાણવા મળ્યુ છે.'
જમણેરી બેટ્સમેનને અત્યાર ઇંગ્લેન્ડના પ્રવાસે ના જવાનો અફસોસ વ્યક્ત કરી રહ્યો છે. ટીમ ઇન્ડિયા માટે 40 વનડે રમી ચૂકેલી જાધવે કહ્યું 'ત્રણ મહિનાનો સમય કઠીન હતો, પણ મારુ માનવું છે કે મે ફિટનેસની મહત્વ સમજ્યું છે. ઇજા રમતનો ભાગ છે આપણે કંઇજ નથી કરી શકતાં. મને મારા શરીર વિશે જાણવા મળ્યુ છે.'
3/6
 જાધવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 'રિહેબીલિટેશન સારુ રહ્યું, આગામી બે-ત્રણ અઠવાડિયામાં હું પુરેપુરો ફિટ થઇ જઇશ અને રમવાનું શરૂ કરી દઇશ. મને બેટિંગ કરવાની પરવાનગી મળી ચૂકી છે. જોકે વરસાદના કારણે હું બેટિંગ પ્રેક્ટિશ નથી કરી શક્યો. બે અઠવાડિયામાં રમવાનુ શરૂ કરીશ. હું આશા કરતા વધુ ઝડપથી રિકવર કરી રહ્યો છું એટલે માટે હું ખુશ છું.'
જાધવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 'રિહેબીલિટેશન સારુ રહ્યું, આગામી બે-ત્રણ અઠવાડિયામાં હું પુરેપુરો ફિટ થઇ જઇશ અને રમવાનું શરૂ કરી દઇશ. મને બેટિંગ કરવાની પરવાનગી મળી ચૂકી છે. જોકે વરસાદના કારણે હું બેટિંગ પ્રેક્ટિશ નથી કરી શક્યો. બે અઠવાડિયામાં રમવાનુ શરૂ કરીશ. હું આશા કરતા વધુ ઝડપથી રિકવર કરી રહ્યો છું એટલે માટે હું ખુશ છું.'
4/6
જ્યારે વારંવાર એક જ જગ્યાએ ઇજા થાય તો નિયમિત સૉલ્યૂસન લાવવું પડે છે. ભારતમાં ફિઝીયો અને ડૉક્ટર્સે નિર્ણય કર્યો કે સર્જરીથી મને લાંબા સમય સુધી રમવાનો વિકલ્પ મળશે.
જ્યારે વારંવાર એક જ જગ્યાએ ઇજા થાય તો નિયમિત સૉલ્યૂસન લાવવું પડે છે. ભારતમાં ફિઝીયો અને ડૉક્ટર્સે નિર્ણય કર્યો કે સર્જરીથી મને લાંબા સમય સુધી રમવાનો વિકલ્પ મળશે.
5/6
33 વર્ષીય મહારાષ્ટ્રના ક્રિકેટરે જણાવ્યું કે, ત્રીજીવાર તેને તે જ જગ્યાએ ઇજા પહોંચી છે, જેના કારણે આ ઇજા ખુબ ગંભીર છે. તેને કહ્યું કે, 'ત્રીજીવાર તે જ જગ્યાએ ઇજા થઇ. સૌથી પહેલા ડિસેમ્બરમાં ધર્મશાળામાં શ્રીલંકા વિરુદ્ધ ઇજા થઇ, પછી ત્રીજી વનડેમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ અને પછી આઇપીએલમાં ઇજાગ્રસ્ત થયો હતો.
33 વર્ષીય મહારાષ્ટ્રના ક્રિકેટરે જણાવ્યું કે, ત્રીજીવાર તેને તે જ જગ્યાએ ઇજા પહોંચી છે, જેના કારણે આ ઇજા ખુબ ગંભીર છે. તેને કહ્યું કે, 'ત્રીજીવાર તે જ જગ્યાએ ઇજા થઇ. સૌથી પહેલા ડિસેમ્બરમાં ધર્મશાળામાં શ્રીલંકા વિરુદ્ધ ઇજા થઇ, પછી ત્રીજી વનડેમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ અને પછી આઇપીએલમાં ઇજાગ્રસ્ત થયો હતો.
6/6
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ઓલરાઇન્ડર કેદાર જાધવે શુક્રવારે કહ્યું કે, તે આગામી બે-ત્રણ અઠવાડિયામાં રમવાનું શરૂ કરી દેશે. જાધવને આઇપીએલ દરમિયાન હેમસ્ટ્રીંગમાં ઇજા થઇ હતી. ચેન્નાઇ સુપરકિંગ્સ તરફથી રમતાં જાધવને આ વર્ષે આઇપીએલની ઓપનિંગ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ ઇજા થઇ હતી, ત્યારબાદ તે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો હતો.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ઓલરાઇન્ડર કેદાર જાધવે શુક્રવારે કહ્યું કે, તે આગામી બે-ત્રણ અઠવાડિયામાં રમવાનું શરૂ કરી દેશે. જાધવને આઇપીએલ દરમિયાન હેમસ્ટ્રીંગમાં ઇજા થઇ હતી. ચેન્નાઇ સુપરકિંગ્સ તરફથી રમતાં જાધવને આ વર્ષે આઇપીએલની ઓપનિંગ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ ઇજા થઇ હતી, ત્યારબાદ તે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
Embed widget