શોધખોળ કરો

રિષભ પંતને લઈને આ દિગ્ગજ ખેલાડીએ આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું- ‘પંત ખાલી બોલે છે જ્યારે કેએલ રાહુલ.....’

હાલમાં કેએલ રાહુલ પંતની જગ્યાએ વિકેટ કીપિંગ કરી રહ્યો છે. વિકેટ કિપીંગથી રાહુલના ફોર્મ ઉપર પણ કોઈ અસર જોવા મળી નથી.

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ વિરૂદ્દ બીજી ટી20 મેચમાં ભારતે એકતરફી મેચમાં 7 વિકેટે જીત મેળવી. 133 રનનો ટાર્ગેટ ભારતે 17.3 ઓવરમાં મેળવી લીધો હતો. ટીમના જીતના હીરો કેએલ રાહુલ બન્યા, જેણે 50 બોલમાં 57 રન ફટકાર્યા. કેએલ રાહુલની મેચ વીનિંગ ઇનિંગથી પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ ખૂબ જ પ્રભાવિત જોવા મળ્યા અને તેણે આ ભારતીય ક્રિકેટરના વખાણ કરતાં રિષભ પંત વિરૂદ્ધ નિવેદન આપ્યું. વિરેન્દ્ર સહેવાગે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, કેએલ રાહુલ પિચ અને પરિસ્થિતિ પ્રમાણે બેટિંગ કરવાનું જાણે છે, જ્યારે ઋષભ પંત માત્ર કહે છે કે તેઓ પરિસ્થિતિ પ્રમાણે રમે છે, પરંતુ મેચમાં ક્યારેય એવું જોવા મળ્યું નથી. સેહવાગે આગળ કહ્યું કે, રાહુલની સારી વાત એ છે કે તેણે આ મેચમાં પણ 50 બોલમાં 57 રન બનાવ્યા હતા અને પહેલી મેચમાં પણ 25 બોલરમાં 50 રન બનાવ્યા હતા. રિષપ પંત માત્ર બોલે છે કે હું પરિસ્થિતિ અનુસાર મું છું પરંતુ મેં ક્યારે તેને એ રીતે રમતા જોયો નથી. જ્યારે રાહુલ પરિસ્થિતિ પ્રમામે રમે છે, તેની પાસેથી શીખવું  જોઈએ. રિષભ પંતને લઈને આ દિગ્ગજ ખેલાડીએ આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું- ‘પંત ખાલી બોલે છે જ્યારે કેએલ રાહુલ.....’ નોંધનીય છે કે, હાલમાં કેએલ રાહુલ પંતની  જગ્યાએ વિકેટ કીપિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝ દરમિયાન પંતને માથાના ભાગે બોલ વાગ્યો હતો અને ત્યારથી તે ફીટ થઈ ગયો હોવા છતાં ટીમમાં સ્થાન મળી શક્યું નથી. જ્યારે વિકેટ કીપિંગ કરી રહેલા કેએલ રાહુલે વિકેટ કિપીંગ અને બેટથી તમામને પ્રભાવિત કર્યા છે. વિકેટ કિપીંગથી રાહુલના ફોર્મ ઉપર પણ કોઈ અસર જોવા મળી નથી. તે છેલ્લી 5માંથી 4 ટી-20 મેચોમાં અડધી સદી ફટકારી ચૂક્યો છે. ઓકલેન્ડમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં કેએલ રાહુલે જવાબદારીથી બેટિંગ કરીને શ્રેયસ એય્યરની સાથે 86 રનની ભાગેદારી કરી હતી. કેએલ રાહુલે 11મી અડધી સદી ફટકારી હતી, જ્યારે શ્રેયર અય્યરે 33 બોલમાં 44 રનની ઈનિંગ રમી હતી. આ ભાગેદારીએ ન્યૂઝીલેન્ડના જીતવાના ચાન્સ ઓછા કરી નાખ્યા હતા. 5 મેચોની ટી-20 સીરિઝમાં હવે ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
Embed widget