શોધખોળ કરો

કોહલીમાં દેખાય છે ગાંગુલીની ઝલક, વિદેશી જમીન પર ટીમને બનાવી આક્રમક

ધોની મુશ્કેલ પરિસ્થિતિઓમાં શાંત રહેતો હતો પરંતુ તેની માનસિકતા આક્રમક હતી.

નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ ઝડપી બોલર ઝહીર ખાને કહ્યું કે, ભારત ટેસ્ટમાં આ સમયે નંબર વન ટીમ છે અને તેનો શ્રેય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ અને સન્માનને જાય છે. ઝહીર એ ખેલાડીઓમાં સામેલ છે જેણે ગાંગુલી, ધોની અને કોહલીની (આઇપીએલમાં) કેપ્ટનશીપમાં રમી ચૂક્યા છે. ઝહીરનું માનવું છે કે કોહલી કેપ્ટન તરીકે ઘણા અંશે ગાંગુલી સાથે મેળ ખાય છે. ઝહીર ખાને કહ્યું કે, ગાંગુલીએ અમારા વિશ્વાસ અપાવ્યો હતો કે અમે વિદેશમાં જીતી શકીએ છીએ અને અમને આક્રમક ક્રિકેટ રમવા માટે પ્રેરિત કર્યા હતા. ધોની મુશ્કેલ પરિસ્થિતિઓમાં શાંત રહેતો હતો પરંતુ તેની માનસિકતા આક્રમક હતી. અમે તેમની કેપ્ટનશીપમાં વર્લ્ડકપ જીત્યો એટલા માટે તેની કેપ્ટનશીપમાં રમવું સન્માનની વાત છે. ઝહીર ખાનનું કહેવું છે કે વિરાટ ઘણા અંશે ગાંગુલીની જેમ છે. તે પોતાના નિર્ણયોમાં ખૂબ બોલ્ડ છે અને હંમેશા ટીમને પ્રેરીત કરતા રહે છે. તેનું શાનદાર બેટિંગ ફોર્મ પણ તેની કેપ્ટનશીપમાં જોવા મળે છે. હું ઇચ્છું છું કે તે એક દિવસ વર્લ્ડકપ જીતે. વિરાટ કોહલીની કેપ્ટનશીપવાળી ટીમ પાસે વર્લ્ડ ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ બોલિંગ આક્રમણ છે. ઝહીરે સાઉથ આફ્રિકા સામે શરૂ થઇ રહેલી ટેસ્ટ સીરિઝ અગાઉ કહ્યું કે, ભારતમાં ઝડપી બોલર બનવા માટે યોગ્ય સમય છે. તેણે બુમરાહ, મોહમ્મદ શમી અને ઇશાંત શર્મા જેવા ખેલાડીઓને જોઇને ખુશી મળે છે કારણ કે આ લોકો સતત સારુ પ્રદર્શન કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
અફઘાનિસ્તાન સામે જીતવા છતાં ટીમ ઈન્ડિયાને કેમ નહીં થાય WTC માં કોઈ ફાયદો? જાણો મોટું કારણ
અફઘાનિસ્તાન સામે જીતવા છતાં ટીમ ઈન્ડિયાને કેમ નહીં થાય WTC માં કોઈ ફાયદો? જાણો મોટું કારણ
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
India T20I Squad: શાનદાર ફોર્મ છતાં શુભમન ગિલને કેમ ન મળી T20 ટીમમાં જગ્યા, હવે સામે આવ્યું કારણ
India T20I Squad: શાનદાર ફોર્મ છતાં શુભમન ગિલને કેમ ન મળી T20 ટીમમાં જગ્યા, હવે સામે આવ્યું કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Embed widget