શોધખોળ કરો
લોર્ડ્સ ટેસ્ટમાં આ ખેલાડીને રમાડવો મોટી ભૂલ હતીઃ રવિ શાસ્ત્રી
1/4

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના મખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાયેલ બીજા ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવને ટીમમાં સમાવવો એ મોટી ભૂલ હતી.
2/4

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ 18 ઓગસ્ટથી નોટિંઘમમાં રમાશે. યજમાન ટીમ પાંચ મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે. આ પ્રવાસમાં ભારતની ખરાબ બેટિંગ ચિંતાનો વિષય બની છે. આશા છે કે ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા કેટલાક ફેરફાર સાથે ઉતરશે.
Published at : 18 Aug 2018 11:41 AM (IST)
View More




















