શોધખોળ કરો

ઓલિમ્પિકમાં મેડલ જીતનારી મીરાબાઈ ચાનુએ હવે રેલ્વેમાં નોકરી કરવાની જરૂર નથી, અમે તેમને નોકરી આપીશું....કોણે કર્યું આ એલાન?

ટોકિયો ઓલમ્પિક 2020માં સિલ્વર મેડલ પ્રાપ્ત કરનાર મીરાબાઇ ચાનૂને મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે નોકરી આપવાનું આશ્વાસન આપ્યું છે.

નવી દિલ્લી:ટોકિયો ઓલમ્પિક 2020માં સિલ્વર મેડલ પ્રાપ્ત કરનાર મીરાબાઇ ચાનૂએ મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે નોકરી આપવાનું આશ્વાસન આપ્યું છે.

ટોકિયો ઓલમ્પિક 2020માં ભારતની મીરાબાઇ ચાનૂએ પહેલા દિવસે જ સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ઇતિહાસ રચી દીધો.તો મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે ચાનૂને નોકરી આપવાનું આશ્વાસન આપ્યું છે. મીરાચાનૂએ વેટલિફ્ટિંગમાં મહિલામાં 49 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો.

મારીચાનીની જીત બાદ દેશભરના લોકોએ તેમને શુભકામના પાઠવી છે. વડાપ્રધાન મોદીથી માંડીને રાષ્ટ્પતિ સુધી દરેક મહાનુભાવોએ તેમને જીત માટે શુભકામના પાઠવતા તેને ગર્વની પળ ગણાવી હતી. તો મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહ મારીબાઇ ચાનુને એ વાતનું આશ્વાસન આપ્યું છે કે, ભારત પરત ફર્યાં બાદ સરકાર તેમને યોગ્ય નોકરી આપશે.

મારીબાઇ ચાનૂ રેલવેમાં ટિકિટ ચેકિંગ ઇન્સ્પેક્ટરનું કામ કરે છે. થોડા દિવસ પહેલા એક વીડિયો કોન્ફરન્સ દ્રારા મારીબાઇ ચાનૂ સાથે વાત કરતા મુખ્યમંત્રી બીરેને કહ્યું હતું કે, “હવે આપને ટિકિટ તપાસ નિરિક્ષકનું કામ કરવાની જરૂર નથી. આપને ઉપયુક્ત નોકરી આપવામાં આવશે, તો મીરાચાનૂએ આ વાત બદલ મુખ્યમંત્રીનો આભાર માન્ય હતો.

ચાનૂ માટે રોકડ પુરસ્કારની પણ જાહેરાત
મુખ્યમંત્રીએ એવું પણ કહ્યું છે કે.”આપના માટે એક કરોડ અલગ રાખવામાં આવ્યાં છે. ઇમ્ફાલ પહોંચ્યા બાદ આપને આ પુરસ્કાર રાશિ તરીકે મળશે, ઉપરાંત અધિકારી પદની નોકરી પણ આપની રાહ જોઇ રહી છે. ઉપરાંત શિક્ષણ મંત્રી એસ. રાજેને ચાનૂને ત્રણ લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે.

 વેઇટ લિફટર મીરાચાનૂએ ટોકિયો ઓલ્મપિકમાં સિલ્વર મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. મીરાચાનૂએ 49 કિલોગ્રામ વજનની કેટેગરીમાં મહિલા કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કર્યં. તેમણે કુલ 202 કિલો વજન ઉંચકીને સિલ્વર મેડલ જીત્યો, મીરાચાનૂની સિદ્ધિ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને અભિનંદન પાઠવ્યાં છે અને દેશ માટે આ ગૌરવની પળ ગણાવી.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
અક્ષર પટેલની ઈજાએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, શું 2026 T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર?
અક્ષર પટેલની ઈજાએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, શું 2026 T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર?
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
Embed widget