શોધખોળ કરો

'બલિદાન બેઝ'ની બબાલ: નિમય પ્રમાણે ગ્લૉવ્ઝ પર કેટલા અને કોના-કોના ચિન્હો લગાવી શકાય? જાણો વિગતે

આઇસીસીના નિયમ પ્રમાણે પરમીશનથી વધારે લૉગો ગ્લૉવ્ઝ પર નથી લગાવી શકાતા

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે (ICC) મહેન્દ્ર સિંહ ધોનીને પોતાના વિકેટકીપિંગના ગ્લૉવ્ઝ પરથી ભારતીય સેનાનું પ્રતિક ચિન્હ હટાવવાનું કહ્યુ છે. આઇસીસીએ આનું કારણ ખાસ નિયમ અનુસાર બતાવ્યુ છે. હવે આ મામલે આઇસીસી અને બીસીસીઆઇ આમને સામને આવી ગયા છે. ધોનીએ પણ ગ્લૉવ્ઝ પરથી બલિદાન બેઝ હટાવવાની ના પાડી દીધી છે. બલિદાન બેઝ'ની બબાલ: નિમય પ્રમાણે ગ્લૉવ્ઝ પર કેટલા અને કોના-કોના ચિન્હો લગાવી શકાય? જાણો વિગતે આઇસીસીનો નિયમ.... આઇસીસીના નિયમ પ્રમાણે પરમીશનથી વધારે લૉગો ગ્લૉવ્ઝ પર નથી લગાવી શકાતા. આઇસીસીના મેનેજર (સ્ટ્રેટેજિક કૉમ્યૂનિકેશન્સ) ફ્લેયર ફર્લાંગે કહ્યું કે, 'પ્રત્યેક વિકેટકીપિંગ ગ્લૉવ્ઝ પર બે નિર્માતાઓના લૉગોની અનુમતી છે. નિર્માતાઓના લૉગો ઉપરાંત કોઇ અન્ય વિઝીબલ (દ્રશ્યમાન) લૉગોની પરવાનગી નથી.' એટલે કે ગ્લૉવ્ઝ પર બેથી વધુ ચિન્હ નથી લગાવી શકાતા. ICCએ ભારતીય ટીમના મેનેજરને પોતાના નિર્ણય અંગે જણાવી દીધુ છે અને કહ્યું કે, ધોનીને કોઇ દંડ નહીં આપવો પડે, ફર્લાંગે કહ્યું કે, 'અમે આને હટાવવા માટે કહ્યું છે, આ નિયમનું ઉલ્લંઘન છે. જોકે કોઇ દંડ નથી આપવાનો.' બલિદાન બેઝ'ની બબાલ: નિમય પ્રમાણે ગ્લૉવ્ઝ પર કેટલા અને કોના-કોના ચિન્હો લગાવી શકાય? જાણો વિગતે નોંધનીય છે કે સાઉથમ્પટમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ધોનીએ પોતાના વિકેટકીપિંગ ગ્લૉવ્ઝ પર બલિદાન બેઝનું ચિન્હ લગાવ્યુ હતુ. જેને લઇને બાદમાં વિવાદ થયો અને આઇસીસીએ તેને હટાવવાનું સૂચન કર્યુ હતું. ધોનીને 2011માં ભારતીય સેના તરફથી માનદ લેફ્ટિનેન્ટ કર્નલની રેન્ક આપવામાં આવી છે. જે સેનાના સન્માનનું પ્રતિક છે, આ બલિદાન બેઝ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘જો કેપ્ટન ન બનાવવો હોય તો મને છોડી દો...’ આ ખેલાડીએ મુંબઈ ઈન્ડિયન્સને આપ્યું અલ્ટીમેટમ?
‘જો કેપ્ટન ન બનાવવો હોય તો મને છોડી દો...’ આ ખેલાડીએ મુંબઈ ઈન્ડિયન્સને આપ્યું અલ્ટીમેટમ?
IND vs IRE: ભારતે ટોસ જીત્યો; ટીમ ઈન્ડિયા માટે બે ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ; વૈભવ સૂર્યવંશીને ન મળ્યો મોકો
IND vs IRE: ભારતે ટોસ જીત્યો; ટીમ ઈન્ડિયા માટે બે ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ; વૈભવ સૂર્યવંશીને ન મળ્યો મોકો
ગંભીરને હટાવાશે? આ દિગ્ગજ બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ; શ્રેયસ અય્યર કેપ્ટન બનતા જ થઈ મોટી ભવિષ્યવાણી
ગંભીરને હટાવાશે? આ દિગ્ગજ બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ; શ્રેયસ અય્યર કેપ્ટન બનતા જ થઈ મોટી ભવિષ્યવાણી
Messi World Record: લિયોનેલ મેસીના નામે વધુ એક વર્લ્ડ રેકોર્ડ, આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ ફૂટબોલર બન્યો
Messi World Record: લિયોનેલ મેસીના નામે વધુ એક વર્લ્ડ રેકોર્ડ, આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ ફૂટબોલર બન્યો

વિડિઓઝ

Iran News : ઈરાકની રાજધાની બગદાદમાં ભારે તણાવ, સેનાએ ગ્રીન ઝોન વિસ્તારનો કર્યો ઘેરાવ
Morbi Farmers Protest : મોરબીમાં ખેડૂત આંદોલને પકડ્યો વેગ | કોણ કોણ આવ્યું સમર્થનમાં?
El Nino Effect : અલ નીનોની અસરને પગલે ગુજરાતમાં 11 વર્ષ બાદ વરસાદ ખેંચાયો
Gujarat Monsoon 2026 : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ?
Europe Hit Wave : યુરોપમાં પ્રચંડ ગરમીથી હાહાકાર, લંડનમાં ગરમીનો 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું:
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું: "પહેલા લેખિતમાં આપો, પછી જ વાતચીત"
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
ગંભીરને હટાવાશે? આ દિગ્ગજ બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ; શ્રેયસ અય્યર કેપ્ટન બનતા જ થઈ મોટી ભવિષ્યવાણી
ગંભીરને હટાવાશે? આ દિગ્ગજ બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ; શ્રેયસ અય્યર કેપ્ટન બનતા જ થઈ મોટી ભવિષ્યવાણી
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
Embed widget