શોધખોળ કરો

'બલિદાન બેઝ'ની બબાલ: નિમય પ્રમાણે ગ્લૉવ્ઝ પર કેટલા અને કોના-કોના ચિન્હો લગાવી શકાય? જાણો વિગતે

આઇસીસીના નિયમ પ્રમાણે પરમીશનથી વધારે લૉગો ગ્લૉવ્ઝ પર નથી લગાવી શકાતા

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે (ICC) મહેન્દ્ર સિંહ ધોનીને પોતાના વિકેટકીપિંગના ગ્લૉવ્ઝ પરથી ભારતીય સેનાનું પ્રતિક ચિન્હ હટાવવાનું કહ્યુ છે. આઇસીસીએ આનું કારણ ખાસ નિયમ અનુસાર બતાવ્યુ છે. હવે આ મામલે આઇસીસી અને બીસીસીઆઇ આમને સામને આવી ગયા છે. ધોનીએ પણ ગ્લૉવ્ઝ પરથી બલિદાન બેઝ હટાવવાની ના પાડી દીધી છે. બલિદાન બેઝ'ની બબાલ: નિમય પ્રમાણે ગ્લૉવ્ઝ પર કેટલા અને કોના-કોના ચિન્હો લગાવી શકાય? જાણો વિગતે આઇસીસીનો નિયમ.... આઇસીસીના નિયમ પ્રમાણે પરમીશનથી વધારે લૉગો ગ્લૉવ્ઝ પર નથી લગાવી શકાતા. આઇસીસીના મેનેજર (સ્ટ્રેટેજિક કૉમ્યૂનિકેશન્સ) ફ્લેયર ફર્લાંગે કહ્યું કે, 'પ્રત્યેક વિકેટકીપિંગ ગ્લૉવ્ઝ પર બે નિર્માતાઓના લૉગોની અનુમતી છે. નિર્માતાઓના લૉગો ઉપરાંત કોઇ અન્ય વિઝીબલ (દ્રશ્યમાન) લૉગોની પરવાનગી નથી.' એટલે કે ગ્લૉવ્ઝ પર બેથી વધુ ચિન્હ નથી લગાવી શકાતા.
ICCએ ભારતીય ટીમના મેનેજરને પોતાના નિર્ણય અંગે જણાવી દીધુ છે અને કહ્યું કે, ધોનીને કોઇ દંડ નહીં આપવો પડે, ફર્લાંગે કહ્યું કે, 'અમે આને હટાવવા માટે કહ્યું છે, આ નિયમનું ઉલ્લંઘન છે. જોકે કોઇ દંડ નથી આપવાનો.' બલિદાન બેઝ'ની બબાલ: નિમય પ્રમાણે ગ્લૉવ્ઝ પર કેટલા અને કોના-કોના ચિન્હો લગાવી શકાય? જાણો વિગતે નોંધનીય છે કે સાઉથમ્પટમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ધોનીએ પોતાના વિકેટકીપિંગ ગ્લૉવ્ઝ પર બલિદાન બેઝનું ચિન્હ લગાવ્યુ હતુ. જેને લઇને બાદમાં વિવાદ થયો અને આઇસીસીએ તેને હટાવવાનું સૂચન કર્યુ હતું. ધોનીને 2011માં ભારતીય સેના તરફથી માનદ લેફ્ટિનેન્ટ કર્નલની રેન્ક આપવામાં આવી છે. જે સેનાના સન્માનનું પ્રતિક છે, આ બલિદાન બેઝ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PBKS vs GT Playing 11: IPLમાં આજે પંજાબ સામે ટકરાશે ગુજરાત , જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
PBKS vs GT Playing 11: IPLમાં આજે પંજાબ સામે ટકરાશે ગુજરાત , જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
IPL 2026: રાજસ્થાને ચેન્નાઈને 8 વિકેટે કચડી નાખ્યું, વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં ફટકારી તોફાની ફિફ્ટી!
IPL 2026: રાજસ્થાને ચેન્નાઈને 8 વિકેટે કચડી નાખ્યું, વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં ફટકારી તોફાની ફિફ્ટી!
IPL 2026: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ! 15 બોલમાં 5 છગ્ગા સાથે ફટકારી ત્રીજી ફાસ્ટેસ્ટ 50
IPL 2026: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ! 15 બોલમાં 5 છગ્ગા સાથે ફટકારી ત્રીજી ફાસ્ટેસ્ટ 50
RR vs CSK: રાજસ્થાન અને ચેન્નઈના મુકાબલા પહેલા ગુવાહાટીમાં વરસાદ, શું મેચ રદ થશે?
RR vs CSK: રાજસ્થાન અને ચેન્નઈના મુકાબલા પહેલા ગુવાહાટીમાં વરસાદ, શું મેચ રદ થશે?

વિડિઓઝ

PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
Embed widget